તમારે મફતમાં અવકાશમાંથી ભારત કેવું દેખાય છે? એ જોવું હોય તો આ રહી માહિતી…

અભ્યાસક્રમમાં ઘણાં ચેપ્ટરો આવ્યા. જેમાં બ્રમ્હાંડ વિશેની ઘણી માહિતી હતી. ગ્રહો, ઉપગ્રહો, તારા, ઉલ્કા, આકાશગંગા વગેરે..વગેરે. થોડું ઘણું જાણ્યું પણ એ જ વિષયમાં જો વધુ માહિતી લેતા રહીએ તો વાંચતા જ રહીએ એવું મન થાય. એકદમ રસપ્રદ વાતો હોય છે બ્રમ્હાંડને લગતી. ટેકનોલોજીની મદદથી ચાલતા સેટેલાઈટ પણ હાલ ઉપલબ્ધ છે. એ કેવી રીતે કામ કરતાં … Read more

નોકરીનાં આ ચાર કિસ્સા એ તો આખી દુનિયા હલાવી નાખી – તમે વાંચો તો ખબર પડે…ગજબ છે હો બાકી..

નોકરી કે કોઈ વ્યવસાય દરેક વ્યક્તિના જીવનમાં ખાસ મહત્વનો ભાગ ભજવે છે. એ પાછળ નું એક જ કારણ કે, જીવન જીવવા માટે આમદાની કમાવવી જરૂરી છે. એ આમદાની કઈ રીતે મળે છે? એ બહું જ મહત્વની વાત છે. જેમ કે, કોઈ તનતોડ મહેનત કરીને કમાણી કરે છે. તો કોઈ માત્ર બુદ્ધિથી પૈસા કમાઈ છે. શું … Read more

આ રેસિપી ઘરે બનાવશો તો ઘરનાં લોકો આંગળા ચાટતા થઇ જશે – છે ને મસ્ત ચા કે કોફી સાથેનો ટેસ્ટ..!!.

‌આજના આધુનિક યુગમાં જેમ જેમ સુખ સગવડો વધતી જાય છે, તેમ તેમ સમયનો અભાવ અને દોડધામ પણ વધતી જાય છે. ન પોતાના માટે સમય મળે છે અને ન પરિવાર માટે. આવી પરિસ્થિતિમાં જો તમને કોઈ એવી વાનગીની રેસિપી મળી જાય જે ફટાફટ બની જાય અને સ્વાદિષ્ટ પણ લાગે તો..? મજા પડી જાય ને…તો થઇ જાવ … Read more

ગુજરાતનું આ શહેર “લઘુ ભારત” તરીકે ઓળખાય છે. આવી છે અહીંની લાઈફ…એ છે – સુરત

તાપી નદીના કિનારે વસેલું સોહામણું શહેર એટલે સુરત. સુરત શહેર સુરત જીલ્લાનું વડું મથક છે. સુરત ખૂબ ઝડપથી વિકાસ કરતુ ઉદ્યોગનું નગર છે. સુરત શહેર કાપડ ઉદ્યોગ અને હીરાઉધોગ માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. માટે તેને “સિલ્ક સીટી” કે “હીરા નગર” તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે આપણે સુરત શહેરના ઈતિહાસ અને ઔદ્યોગિક વિકાસ સાથે … Read more

ઠંડી માં ફરવા લાયક પર્યટક સ્થળ એટલે જૂનાગઢ

સોરઠની ઘરતી એટલે ધાર્મિક દ્રષ્ટિનું અમુલ્ય નજરાણું. એ ગિરનારની તળેટીમાં વસેલું “જુનાગઢ”. જુનાગઢ – તાલુકાનું મુખ્ય મથક છે તેમજ ગુજરાતનું ખૂબ જ જાણીતું શહેર છે. ત્યાંની ૨૦૧૧ મુજબની વસ્તી ગણતરી પ્રમાણે જુનાગઢ નગરપાલિકાની વસ્તી ૩,૧૯,૪૬૨ હતી. સડક માર્ગ વ્યવહારની વાત કરીએ તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8D દ્વારા અન્ય શહેરો સાથે જોડાયેલું છે. જૂનાગઢની વાત કરીએ તો … Read more

હવે તો બધું શક્ય છે – આ રહી કેન્સર અને હાર્ટ એટેકની દવા

કેન્સર રોગ નામથી જ ભયંકર ભાસે છે. કેન્સરનો કહેર દિનપ્રતિદિન વધતો જાય છે. દર વર્ષે કેન્સરના દર્દીઓમાં ૧૪ બિલિયન દર્દીઓનો વધારો થાય છે. સાથોસાથ કેન્સર થવાના કારણો પણ વધતા જાય છે. થોડા વર્ષો અગાઉ કેન્સર એક અસાધ્ય રોગ માનવામાં આવતો. પરંતુ હવે કેન્સર માટેની દવાઓ અને ટ્રીટમેન્ટ વિકસી રહી છે. જે કેટલાક અંશે અસરકારક નિવડે … Read more

દ્વારકામાં જોવા જેવું શું છે – શું તમે ત્યાં આટલા સ્થળ જોયા છે??

ચાર ધામોમાં એક ધામ, ભગવાન શ્રી કૃષ્ણ, કાળિયા ઠાકોરનું ગામ એટલે દેવભૂમિ દ્વારકા. જ્યાંનાં કણ કણમાં શ્યામ નિવાસ કરે છે. જ્યાં ભાવિક ભક્તો ભગવાનને પ્રેમથી યાદ કરે છે. દ્વારકા ભગવાન કૃષ્ણની કર્મભૂમિ ગણાય છે. આ નગરી વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. હિન્દુ ધર્મના ચાર ધામોમાં દ્વારકાનો સમાવેશ થાય છે. તથા સાતપુરીઓમાં પણ દ્વારકાપુરી … Read more

પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરાની આવી વાતો ઈન્ટરનેટમાં ખુબ વાઈરલ થઇ હતી..શું છે એ???

હોલિવૂડ તથા બોલિવૂડની પ્રસિદ્ધ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ આસામ સરકાર સાથે દગો કર્યો હોવાની ખબરો સામે આવી રહી છે. પ્રિયંકા ચોપરાને ૨૦૧૬ માં આસામ રાજ્યની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ૨ વર્ષ માટે નિયુક્ત કરવામાં આવી હતી. પણ તેનાથી આસામ રાજ્યનો કોઈ ખાસ લાભ થયો નથી. આસામ સરકારના જણાવ્યા અનુસાર પ્રિયંકા ચોપરા પહેલા, બ્રાન્ડ એમ્બેસેડર બનવાનો પ્રસ્તાવ વિશ્વ … Read more

અમિતાભ બચ્ચન ત્રણ કરોડ લેશે 😱- આ બધે ફેલાય ગયું…શું છે એ રાઝ

સોની ટીવીનો સુપ્રસિદ્ધ રીયાલીટી શો “કૌન બનેગા કરોડપતિ” ફરી એકવાર અવનવાં સવાલ જવાબો સાથે શરૂ થવા જઇ રહ્યો છે. કૌન બનેગા કરોડપતિ સીઝન ૧૦ પણ બીગ બી જ હોસ્ટ કરશે તેમાં કોઈ શંકા નથી. અને એક રીતે જોઈએ તો અમિતાભ બચ્ચનનો અવાજ અને તેમનો સુપરહિટ અંદાજ આ ‘શો’ ની જાન છે એમ કહીએ તો કંઈ … Read more

જંબુસરનાં કંબોઈ ગામ નજીક એક મંદિરમાં થતી અલોકિક ઘટના

ભગવાન શિવનો મહિમા તો અપરંપાર છે. તેમનાં ૧૨ જ્યોતિર્લિંગો અને અનેક શિવમંદિરો વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ. પરંતુ આજે વાત કરીએ એક એવા શિવાલયની જે નિત્ય પ્રાતઃ કાળે અને સાંધ્યકાળે ભક્તોની આંખોથી ઓઝલ થઇ જાય છે. આ વાત છે શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિરની. વડોદરાથી અંદાજે ૬૦ કિમી દૂર, કાવી-કંબોઈ ગામ નજીક આવેલું આ … Read more