સાંજના સમયે શંખ વગાડી તેમાં ભરેલું પાણી પીવાથી થાય છે ગજબના ફાયદા
પૂજા-પાઠમાં શંખ વગાડવાનું ચલણ યુગો-યુગોથી ચાલી આવી રહ્યુ છે. દેશના ઘણા ભાગોમાં લોકો શંખને પૂજાઘરમાં મૂકે છે, અને એને નિયમિત રૂપથી વગાડે છે. આપણામાંથી કદાચ ખૂબ ઓછા લોકોને જાણ હશે કે શંખ આસ્થા સાથે જોડાયેલ હોવા ઉપરાંત આપણા આરોગ્ય અને સુંદરતા માટે પણ લાભદાયી છે. હિન્દુ માન્યતાઓમાં ઘણી એવી માન્યતાઓ છે જેની પર સદીઓથી અમલ … Read more