સાંજના સમયે શંખ વગાડી તેમાં ભરેલું પાણી પીવાથી થાય છે ગજબના ફાયદા

પૂજા-પાઠમાં શંખ વગાડવાનું ચલણ યુગો-યુગોથી ચાલી આવી રહ્યુ છે. દેશના ઘણા ભાગોમાં લોકો શંખને પૂજાઘરમાં મૂકે છે, અને એને નિયમિત રૂપથી વગાડે છે. આપણામાંથી કદાચ ખૂબ ઓછા લોકોને જાણ હશે કે શંખ આસ્થા સાથે જોડાયેલ હોવા ઉપરાંત આપણા આરોગ્ય અને સુંદરતા માટે પણ લાભદાયી છે. હિન્દુ માન્યતાઓમાં ઘણી એવી માન્યતાઓ છે જેની પર સદીઓથી અમલ … Read more

શા માટે ગાયના છાણને માનવામાં આવે છે પવિત્ર, જાણો તેનું મહત્વ

આપણા હિંદુ ધર્મમાં ગાયને એક પવિત્ર પશુ માનવામાં આવ્યું છે. હિન્દુ ધર્મ માં, ગૌ સેવાથી મોટી કોઈ સેવા નથી. ગાય પાળવાથી ઘરમાં શાંતી મળે છે. એવું કહેવાય છે કે તેમાં ૩૩ કરોડ દેવી દેવતાઓ વાસ કરે છે. એવું કહેવાય છે કે ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ રહેલો છે. આજે પણ ભારતના ઘણા ગ્રામીણ વિસ્તારમાં ગાયના સુકા … Read more

યોગ્ય નોકરીની તલાશમાં છો? આ ત્રણમાંથી એક ઉપાય શ્રદ્ધાપૂર્વક કરી લો એટલે ધાર્યું પરિણામ મળશે!

આજના યુગમાં ટકી રહેવા માટે રોજગારી સૌથી મહત્ત્વનું પરિબળ છે. જેની નોકરી ના હોય એ વ્યક્તિ આપોઆપ જ પોતાને બેકાર સમજવા લાગે છે. આમ તો આજે સરકારી નોકરીઓ માટેનો ટ્રેન્ડ છે પણ સારી ખાનગી નોકરીઓ પણ મળવી બહુ અઘરી બની ગઈ છે. જોબ વગર સમાજમાં માન-પાન પણ જોઈએ તેવાં મળતાં નથી એ પણ હક્કીકત છે.અહીં … Read more

શા માટે થાય છે એક જ મંદિરમાં હનુમાનજી અને શનિદેવની પ્રતિમાની સ્થાપના જાણો

સનાતન ધર્મમાં આસ્થા રાખનાર તમામ લોકો ભગવાન હનુમાનને સંકટ મોચન અને શનિદેવને ખરાબ કર્મોની સજા આપનાર દેવ માને છે. આ બંને દેવતાઓનો ભગવાન શંકર સાથે ખાસ સંબંધ છે. હનુમાનજી તો શંકર ભગવાનનો જ અવતાર છે. જ્યારે શનિદેવએ કઠોર તપ કરી શિવજીની શક્તિઓ પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત પણ શનિદેવ અને હનુમાનજીની કેટલીક એવી વાતો છે … Read more

ઘરના દરવાજા પર લાલ રીબીનમાં બાંધેલા સિક્કાનું રહસ્ય !! જાણો શા માટે બાંધે છે

વાસ્તુશાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે જેના યોગ્ય પ્રયોગથી ગરીબ વ્યક્તિ પણ ધનવાન બની શકે છે. જેમાં વાસ્તુ ફેંગશુઈ અનુસાર ધન અને સુખ-શાંતિ વધારવા માટે ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે. જે કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું વાતાવરણ ઉભુ થાય છે. આ ઉપરાંત સ્વાસ્થ્યને પણ ઘણાં લાભ થાય છે તથા ધન સંબંધી સમસ્યાઓનું નિવારણ થાય છે. ફેંગશુઈ અનુસાર … Read more

23 ફેબ્રુઆરી એટલે કે ફાગણ મહિનાની સૌથી મોટી અમાસ, જાણો તેનું વિશેષ મહત્વ

ફાગણ મહિનાની શરૂવાત થઈ ચુકી છે. આ અમાસ મહાશિવરાત્રી બાદ તરત જ આવે છે. હિંદુ લોકો માટે આ અમાસનું ખુબ જ વિશેષ મહત્વ છે. આનંદ અને ઉલ્લાસ ના રૂપમાં મનાવવામાં આવતા આ ફાગણ માસમાં ધીરે ધીરે ગરમીની શરૂવાત થતી જાય છે. વસંત ઋતુની ભરપુર બહાર હોવાથી આ મહિનામાં ચારે બાજુ પ્રેમનો માહોલ જોવા મળે છે. … Read more

જાણીને નવાઈ લાગશે કે આ ભગવાનને માત્ર આમંત્રણ આપવાથી થાય છે બધી જ મુક્શ્કેલીઓ દુર

મિત્રો, આપણને બધા ને ખબર જ છે કે હિંદુ ધર્મમાં 33 પ્રકારના દેવી દેવતાઓ નો સમાવેશ થાય છે. આપણા પુરાણોમાં પણ તેની ચર્ચા કરવામાં આવી છે. પરંતુ આ બધા જ દેવી દેવતાઓ માં વિધ્નહર્તા પ્રભુ શ્રી ગણેશને સૌથી પહેલા યાદ કરવામાં આવે છે. ગણેશજી તમામ પ્રકારની સમસ્યા અને વિધ્નો ને દુર કરે છે. તેથી કોઈ … Read more

શું તમે જાણો છો ભગવાન શિવજીની આ ત્રણ પુત્રીઓ વિશે જાણીને રહી જશો દંગ

સ્વયંભૂ ગણાતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં શંકરને સદાશિવ કહેવાય છે. સૃષ્ટિના સંહારક શિવજી ને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે. અન્ય દેવોની જેમ શિવને મૂર્તિ રૂપે નહી પૂજતા તેમનું પૂજન લિંગ સ્વરૂપે કરવામાં આવે છે. શિવ પરિવારમાં ભગવાન શંકર, માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેની ત્રણ પુત્રીઓનો પણ તેમાં સમાવેશ થાય છે. જી હા, ભગવાન શિવજીને ત્રણ પુત્રીઓ પણ હતી. … Read more

જાણો શિવજી પર કઈ રીતે ચડાવવા બીલીપત્ર, જેથી ઘરમાં નહી આવે પૈસાની તંગી …

મિત્રો, બધા જ ત્રણ પાનવાળા બીલીપત્રને તો ઓળખતા જ હશો. બીલીપત્ર શિવજી ને ખુબ જ વહાલા છે. આ બીલીપત્ર શિવજીને ચડાવવાથી ના ફક્ત પાપનો જ નાશ થાય છે પરંતુ ઘરમાં પૈસા બાબતે અછત રહેતી નથી અને દરેક મનોકામના પૂર્ણ થાય છે. બીલીપત્ર ચડાવવા માં પણ અમુક રીત હોઈ છે જે જાણી લેશો તો શિવજીની કૃપા … Read more

પૈસાની અને જીવનની પરેશાની દૂર થતી ન હોય તો આ ઉપાય અજમાવો રાહત થઇ જશે..

આખી જિંદગી મહેનત અને મજૂરી કરતા પસાર થઇ ગઈ હોય એવા પણ દાખલા તમે જોયા હશે. ઘણા સંબધો ખરાબ થઇ ગયા હોય અને કુંડળીમાં એવી મુસીબત છપાય ગઈ હોય જાણે દૂર થવાનું નામ ન હોય. સીધું કાર્ય કરવા જઈએ અને બધું ઊંધું થતું હોય. આવા તો એક નહીં પણ ઘણા કારણો બનતા હોય તો સમજવું … Read more