તમિલનાડુના આ મંદિરમાં ભગવાનને ચડાવેલા એક લીંબુનો ભાવ છે ૨૭૦૦૦ રૂપિયા…

લીંબુ તો બધાએ જોયું હશે અને તેની કિંમત વિશે પણ અંદાજો હશે. પણ એક જગ્યા એવી છે જ્યાં લીંબુની કિંમત ૨૭૦૦૦ રૂપિયા છે. જી હા, એક લીંબુની કિંમત પુરા ૨૭૦૦૦ રૂપિયા. આ માહિતી પર વિશ્વાસ ન આવે એવી તો સચ્ચાઈ જાણવા માટે આ લેખને વાંચી લો. એટલે ખબર પડી જશે કે શા માટે એક લીંબુની … Read more

ગણેશજીના આ સરળ ઉપાય દ્વારા બુધવારના દિવસ થઇ શકો છો માલામાલ, જીવન ચમકી જશે…

જીવનની ભાગદોડમાં અઠવાડિયું ક્યાં નીકળી જાય છે એ ખબર રહેતી નથી ત્યારે ધર્મ-કર્મમાં પણ થોડો સમય વિતાવવો જોઈએ. ભલે આખું અઠવાડિયું સમયની ખેંચતાણના કારણે સેવા-પૂજા-અર્ચના ન થઈ શકે પણ અઠવાડિયાના એક દિવસે તો બે કલાક ઈશ્વર માટે જરૂરથી કાઢવી જોઈએ. તો ચાલો આજે બુધવાર છે અને આજના દિવસે ભગવાનને ભજવા માટે કાઢેલી બે કલાક તમને … Read more

ગુજરાતના આ મંદિરમાં એકદમ તાત્કાલિક કામ થાય છે – ગુણસદાનું રોકડીયા હનુમાન મંદિર…

‘રોકડીયા હનુમાન’ – લગભગ આ હનુમાનજીના નામથી કોઈ અજાણ નહીં હોય. અને આમ પણ દરેક ગામ કે શહેરમાં શેરીના ખૂણે અથવા સોસાયટીમાં એક હનુમાન મંદિર તો જરૂર થી હોય જ છે. એમ, સામે હનુમાનજી તેના ભક્તોને પણ ખુશ કરવા માટે હંમેશા હાજર રહે છે. એવા જ એક મંદિર વિશેની માહિતી તમને જણાવવા જઈ રહ્યા છીએ.. … Read more

મંદિરમાં જઈએ ત્યારે શા માટે ઘંટ વગાડવામાં આવે છે?? તમને કારણ ખબર છે?

સામાન્ય રીતે આપણે બધા મંદિરમાં જઈએ ત્યારે ઘંટ વગાડીએ છીએ, પણ એ પાછળનું કારણ ખબર છે? આ રોચક તથ્યને જાણવા માટે બસ અહીં ક્લિક કરો.. વિશ્વના કોઇપણ મંદિરની અંદર જઈને જુઓ તો તમને ઘંટી જોવા મળે જ છે. નાનું મંદિર હશે તો પણ ઘંટી તો હશે. પણ શું તમને આ ઘંટી વગાડીને મંદિરની અંદર પ્રવેશ … Read more

ગુજરાત પર “માં ઉમિયા”ના આશીર્વાદ છે – તો ૪૦૦ કરોડનું દાન એકત્ર થયું અને હજી પણ ચાલુ છે

ગુજરાત પર માતા ઉમિયાના આશીર્વાદ છે અને અમદાવાદના ઊંઝાથી ઉમિયા માતાજીના રથે ૪૦૦ કરોડ રૂપિયાનું ફંડ એકઠું કર્યું છે. સામાજિક પ્રવૃત્તિ માટે માતાજીના રથ સાથે કરોડો રૂપિયાનું દાન એકઠું થયું હતું અને હજુ વધુ દાનમાં રકમ આવવાની ચાલુ જ છે. આવનારા વર્ષો સુધી આશરે ૮૦૦ કરોડ રૂપિયા ભેગા થવાની સંભાવના છે. ઊંઝાથી ઉમિયા માતાજીના આ … Read more

આ મંદિરમાં થાય છે અદ્દભુત ચમત્કાર, હવામાં લટકે છે સ્તંભ, તેની નીચેથી કપડું પસાર કરવાથી સુખ-સમૃદ્ધિનો વરસાદ વરસે છે…

જો તમે મંદિરે જઈને ભગવાનને પ્રાર્થના કરતા હોય કે, “સુખ-શાંતિ અને સમૃદ્ધિ આપો” તો એક જગ્યા તમને જણાવી દઈએ કે અહીં માત્ર એક કામ કરવાથી મનની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. માનવામાં આવે છે કે, અહીં લટકેલા થાંભલાઓની નીચેથી એક કપડું પસાર કરતાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ મળે છે. આ વાતની જાણકારી અહીં રહેતા લોકો આપે … Read more

ભારતનાં પાંચ રહસ્યમય મંદિરોમાં સાક્ષાત ભગવાન બિરાજે છે… જ્યાં અનેક કહાની બનેલ છે…

ભારત દેશમાં લાખો મંદિરો આવેલા છે. તેમાંના ઘણાં મંદિર પ્રાચીન છે તો કેટલાક અર્વાચીન પણ છે. પ્રાચીન સમયમાં મંદિરો અત્યંત કલાત્મક શૈલીથી બનાવવામાં આવતા. આ મંદિરોનાં નિર્માણ વખતે વાસ્તુશાસ્ત્રનો ખાસ ખ્યાલ રાખવામાં આવતો. એ પુરાણ સમયનાં શિલ્પ અને સ્થાપત્ય કલાના બેજોડ નમૂના છે. એ બધામાંથી કેટલાક પૌરાણિક મંદિરો સાથે કેટલાક રહસ્યો જોડાયેલા છે. જેમનો ઉકેલ … Read more

અહીં હનુમાન સાક્ષાત છે…ભારતનું એ મંદિર ક્યું છે?

“પવનતનય સંકટ હરણ, મંગલ મૂર્તિ રૂપ… રામ લખન સીતા સહિત હૃદય બસહૂ સૂર ભૂપ..” જેમનાં હ્રદયમાં રામ બિરાજે છે અને રામ હ્રદયમાં જેમનું અનેરું સ્થાન છે, એવા સંકટમોચન હનુમાન દાદાની જય હો! સમગ્ર ભારતમાં ઠેર ઠેર હનુમાન દાદાના મંદિરો છે. ખોબા જેવડું ગામ હોય પણ તેમાં હનુમાન દાદાની નાનકડી ડેરી તો હશે જ. દર મંગળવારે … Read more

ગુજરાતનાં આ મંદિર માટે થશે રૂ. પાંચ કરોડનો ખર્ચ😱😱😱

વાહ…દાદા વાહ… મહાદેવનો મહિમા અપરંપાર છે. ભારતમાં ઘણાં મંદિરો આવેલા છે અને ખાસ કરીને બાર જ્યોતિર્લીંગની વાત કરીએ તો આખા વિશ્વમાં પ્રખ્યાત છે. ‘સોમનાથ મહાદેવ’ મંદિર ગુજરાતનું જગ પ્રખ્યાત સ્થળ છે. લોક પ્રખ્યાતી પામેલા દરિયા કિનારે વસતા સોમનાથ મહાદેવને સારી ખ્યાતી મળી છે. એમ, ગુજરાતનાં રાજકોટ શહેરમાં મહાદેવનું મંદિર આવેલ છે. જે ‘રામનાથ મહાદેવ’થી જાણીતું … Read more

મેલડી મા નું ધામ – મરીડા – કરો દર્શન બધી જ મનોકામના પૂર્ણ કરતી મા મેલડીના

મેલડી મા નું ધામ – મરીડા. કેવી રીતે થયું માં નું પ્રાગટ્ય. કરો દર્શન બધી જ મનોકામના પૂર્ણ કરતી મા મેલડીના મા શક્તિ નું ખુબ જ પાવન સ્થાન… માં મેલડી માંના સ્વરૂપમાં… દર્શન કરો મરીડના મેલડીમાંના.. ભક્તોના દરેક કષ્ટો દૂર કરે છે મા… અમદાવાદ થી ૬૦ કિલોમીટર દૂર નડિયાદ પાસે આવેલું છે મરીડા નામનું સ્થળ. … Read more