હનુમાનજી કરશે તમારી દરેક મનોકામના પૂર્ણ, બસ ૭ દિવસ કરો આ ઉપાય

બધા લોકો ઈચ્છતા હોઈ છે કે તેના જીવનમાં ક્યારેય પણ કોઈ પરેશાનીઓ ના આવે. પરંતુ સમય મુજબ દરેકના જીવનમાં ઉતાર-ચડાવ આવે છે. આજે અમે તમને એક એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારા જીવનની દરેક પરેશાનીઓ દુર થઈ જશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે. શનિવારના દિવસે શનિદેવની સાથે સાથે મહાબલી હનુમાનજી … Read more

ગરીયાબંધના ઘનઘોર જંગલમાં આવેલું છે આ ચમત્કારી શિવલિંગ, જેનો ચમત્કારી રીતે વધી રહ્યો છે આકાર

જેમ કે તમે બધા જ જાણતા જ હશો કે ભગવાન શિવજીની પૂજા શિવલિંગના રૂપમાં કરવામાં આવે છે, આપણા દેશમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં જ્યોતિર્લીંગ સ્થિત છે. કહેવાય છે કે બાર જ્યોતિર્લિંગના દર્શન માત્રથી તમામ આધિ-વ્યાધિ-ઉપાધી ટળી જાય છે અને સંસારના તમામ સુખ ભોગવી અંતે મોક્ષ ગતીને પ્રાપ્ત કરે છે. આજે અમે તમને વિશ્વના સૌથી … Read more

વર્ષ ૨૦૨૦ માં શનિ કરશે મકર રાશીમાં પ્રવેશ, ૧૯ વર્ષ પછી બની રહ્યો છે આ દુર્લભ યોગ, રાશિઓ પર પડશે શુભ અસર

નવા વર્ષની શરૂઆત થઈ ચુકી છે. ૨૦૨૦ ના પહેલા જ મહીને ૨૪ તારીખે શનિ રાશિ પરિવર્તન થઈ રહ્યો છે. શનિ ધનુ રાશિ છોડીને પોતાની જ રાશિ મકરમાં પ્રવેશ કરશે. મકર રાશી શનિની રાશી જ માનવામાં આવે છે અને ૧૯ વર્ષ પછી શનિ તેના જ ઘરમાં પ્રવેશવા જઈ રહ્યો છે. નીચે દર્શાવેલા ઉપાયો કરવાથી શનિદેવનું આ … Read more

કાશીની પવિત્ર ધરતી પર માતાનો ચમત્કારિક દરબાર, જ્યાં ભક્તો દર્શન કરીને થઇ જાય છે ધન્ય

ભારતવર્ષમાં અલગ અલગ ધર્મોને માનવાવાળા લોકો રહે છે અને બધા લોકો તેના દેવી-દેવતાઓ ની પૂજા કરે છે અને મંદિરોના દર્શન માટે જાય છે. જોયું જાય તો દેશભરમાં ઘણા એવા ધાર્મિક સ્થળ મોજુદ છે અને તેના પ્રતિ લોકોનો અતુટ વિશ્વાસ જોવા મળે છે. આજે અમે તમને એક એવા મંદિર વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ જે … Read more

મંદિરમાંથી આવી રહ્યો હતો હસવાનો અવાજ, ત્યાર પછી મંદિરની અંદર જે થયું એ જાણીને રહી જશો દંગ

આ દુનિયા ઘણા પ્રકારના રહસ્યો અને ચમત્કારોથી ભરી પડી છે. ભલે આજે વિજ્ઞાનએ ઘણી પ્રગતિ કરી લીધી હોઈ પરંતુ આજે પણ અમુક એવી વાતો છે જે વિજ્ઞાનની સમજબારની છે. આજ સુધી વિજ્ઞાન તે ઘટનાઓનું અસલી કારણ જાણી શકી નથી. આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં ઘણા રહસ્યમયી મંદિરો અને સ્થાન છે જ્યાં ઘટવાવાળી ઘટના ને … Read more

ભારતના અમુક એવા જ પ્રાચીન મંદિરો જેની ચમત્કારિક વાતો વિશે જાણીને દરેક લોકો વિચારવા મજબુર થઇ જશે..

ભારતના અમુક એવા જ પ્રાચીન મંદિરો જેની ચમત્કારિક વાતો વિશે જાણીને દરેક લોકો વિચારવા મજબુર થઇ જશે.. ભારત આસ્થા અને વિશ્વાસ નો દેશ છે. હિંદુ ધર્મમાં મંદિર અને પૂજન નું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. અમુક મંદિર એવા પણ છે. જે ફક્ત મનોકામના પૂરી કરવા માટે જ નહિ પરતું એમની અનોખી અથવા ચમત્કારિક વિશેષતા ના … Read more

જો તમે ગુજરાતમાં છો, તો તમારે આ 5 મંદિરોની મુલાકાત અવશ્ય લેવી જોઈએ

ગુજરાત એ મહાન મહાપુરુષોની ભૂમિ છે અને પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે જેમ કે સંખ્યાબંધ ફરવાલાયક સ્થળો, ઐતિહાસિક સ્મારકો અને દરિયાકાંઠાનો લાંબો પટ. ગુજરાતમાં જોવાલાયક કેટલાક સ્થળો છે દ્વારકાધીશ મંદિર, અક્ષરધામ, લક્ષ્મીવિલાસ પેલેસ, પાલિતાણા મંદિર, સરદાર સરોવર ડેમ, નર્મદ નદી બ્રિજ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પોરબંદર, કચ્છ, દ્વારકા અને સિદ્ધપુર અંબાજી મંદિર અંબાજી બનાસકાંઠા જિલ્લામાં આવેલું એક … Read more

વૃંદાવનનું આ મંદિર જાતે ખુલે છે અને જાતે જ બંધ થાય છે, તેનું રહસ્ય આજદિન સુધી જાહેર કરાયું નથી

દુનિયાની તમામ લવ સ્ટોરીઝમાંથી, સૌથી અનોખી રાધા-કૃષ્ણની લવ સ્ટોરી છે. આ એટલા માટે છે કે તે શરીરના પ્રેમની બહાર છે, દુનિયામાં એવું કોઈ મંદિર નથી, અહીં રાધાજીની પ્રતિમા ન હોવી જોઈએ. ભારતમાં ઘણા મંદિરો છે જે અનોખા અને ખૂબ ચમત્કારિક છે. આવા જ એક મંદિર છે વૃંદાવનમાં શ્રીકૃષ્ણનું. ભગવાન શ્રીકૃષ્ણનું આ મંદિર એક એવું ચમત્કારિક … Read more

શું છે પદ્મનાભ મંદિરના સાતમા દરવાજાનું રહસ્ય? કેમ કોઈ ખોલી શકવાની હિંમત પણ કરતું નથી!

કેરળનાં થિરુવનન્તતપુરમ્ ખાતે આવેલું ભગવાન પદ્મનાભ સ્વામીનું મંદિર ભારતભરના શ્રધ્ધાળુઓમાં અદ્વિતીય અને અપ્રતિમ સ્થાન ધરાવે છે. આ ભવ્યાતિભવ્ય મંદિરે આવીને એકવાર શેષનાગની શૈયા પર બિરાજમાન વિષ્ણુના ચરણકમળમાં માથું મૂકવાનો અવસર મળે એ મહેચ્છા પ્રત્યેક હિન્દુનાં હ્રદયમાં રહેલી હોય છે. આ મંદિર જેટલું અદ્ભુત છે, એટલું જ રહસ્યમય પણ છે. અહીં એ રહસ્ય વિશે જ એક … Read more

મહાપ્રસાદ – મહેસાણાના કેસરીભવાની મંદિરે ૫૦ હજાર કિલોની સુખડી તૈયાર કરવામાં આવી…

દેશ થી લઈને વિદેશ સુધી દરેક કાર્યમાં આગળ હોય એ ‘ગુજરાતી’, જેનામાં ધાર્મિક કાર્ય કરવાની વૃતિ જોવા મળે એ ‘ગુજરાતી.’ આવા તો ગુણગાન લખીએ એટલા ઓછા!! ખરેખર ભારત દેશનું ગુજરાત રાજ્ય અને ગુજરાતી પબ્લિક એટલે ભારતની શાન. અત્યારે હાલ નવદુર્ગા મા ભગવતીના નવલા નોરતાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે મહેસાણાના ભવાની મંદિરમાં એક અદ્દભુત આયોજન … Read more