શું તમારા ઘરનું મંદિર નિયમની વિરુદ્ધ તો નથી ને….? જાણવા વાંચી લેજો આ લેખ

જો ઘરે મંદિર હોય તો આ નિયમ અવશ્ય વાંચો … દરેક ઘરમાં તમને પૂજા સ્થાન અથવા મંદિર તો જોવા મળશે જ.  અને ઘરમાં કોઈ મંદિર હોય, તો પછી કેટલાક નિયમોનું પાલન કરી મુશ્કેલીઓ  થી બચી શકાય છે. નહીં તો તમારા ઘરનું મંદિર તમારા માટે મુશ્કેલીકારક સાબિત થશે. લાલ કિતાબ મુજબ કેટલાક લોકો એ  ઘરે મંદિર … Read more

દુનિયાના બે સૌથી મોટા પ્રાચીન મંદિર જે ભારત માં નહીં પણ આ જગ્યાએ છે, જાણો રસપ્રદ માહિતી

ભારતની બહાર હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા ઘણા પ્રાચીન મંદિરો જોવા મળે  છે, જેમાં ખાસ કરીને ઇન્ડોનેશિયા, જાવા, સુમાત્રા, થાઇલેન્ડ અને કંબોડિયામાં આજે પણ  આ મંદિર અસ્તિત્વમાં છે. આ મંદિરો માંથી આજે આપણે બે વિશાળકાય મંદિરો વિશે વિસ્તૃત માં જાણીશું. અંકોરવાટ નું હિન્દુ મંદિર: ભગવાન વિષ્ણુને સમર્પિત કમ્બોડિયા ના અંકોરવાટ માં  એક વિશાળ હિંદુ મંદિર છે. … Read more

દેશનું એક અનોખું મંદિર, જ્યાં ચડાવવામાં આવે છે ચપ્પલોની માળા !!

મંદિરમાં લોકો માથું ટેકવાની સાથે સાથે ચડાવો પણ ચડાવે છે. લોકો ચડાવામાં મુખ્યત્વે ફૂલોની માળા, પ્રસાદ અથવા જેની પાસે વધુ પૈસા હોઈ તે સોનું ચાંદીનો ચડાવો કરે છે. પરંતુ ભારતમાં એક એવું મંદિર છે જ્યાં દેવી દેવતાઓ ને ફૂલોની માળા નહી પરંતુ ચપ્પલોની માળા ચડાવવામાં આવે છે. image source જી હા, કર્ણાટકના ગુલબર્ગ જીલ્લામાં સ્થિત … Read more

ભારતના આ મંદિર પાસે છે અદ્ભુત શક્તિ, મોટા જહાજ ખેંચે છે પોતાની તરફ

ભારત રહસ્યો થી ભરેલો દેશ છે. એવા એવા રહસ્યો બહાર આવ્યા છે કે તે તમે જાણી ને વિશ્વાસ નહીં કરો. ભારતના ઇતિહાસમાં એવી અનેક જાણકારીઓ છુપાયેલી છે. એવા કેટલાક રોચક તથ્યો ની વાત અમે આજે તમને જણાવીશું. આ લેખમાં અમે મંદિર ની વાત કરી રહ્યા છે કે જે મંદિર મા 52 ટન ચુંબક લગાડેલ હતું … Read more

હિમાચલ પ્રદેશનું એક અનોખું મંદિર, જ્યાં અર્પણ કરવામાં આવે છે વાહનોના પાટ્સ

આમ તો તમે મંદિરમાં ધૂપ, અગરબત્તી કરી અને  પ્રસાદના રૂપમાં લાડુ, મીઠાઈ, નારીયેલ અથવા ફળ ચડાવ્યા હશે. પરંતુ આજે અમે તમને જે મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેમાં એવું કઈ જ ચડાવવામાં આવતું નથી. અહી ચડાવવામાં આવે છે ગાડીઓના પાર્ટસ, નંબર પ્લેટસ અને ઘરના જુના ઓજાર. જાણો આ અનોખા મંદિર વિષે.. image source સરાજમાં … Read more

ગુજરાતના આ પ્રખ્યાત 6 મંદિરો વાસ્તુ અને કલાની દ્રષ્ટીએ છે સૌથી અલગ જાણો તેનું મહત્વ

ગુજરાત તેની કૃતિઓ અને સાંસ્કૃતિક વિવિધતા માટે જાણીતું છે. આ લેખ દ્વારા આજે અમે તમને જણાવીશું ગુજરાતના અમુક મંદિરો વિષે જેમાં, સિંધુ ખીણની સંસ્કૃતિનો પારણું, એક બાજુ સુંદર છે અને બીજી બાજુ, તેમની સ્થાપત્ય કુશળતા એટલી અતુલ્ય છે કે તેઓ કોઈપણ વ્યક્તિને આકર્ષિત કરી શકે છે. image source અક્ષરધામ મંદિર અક્ષરધામ ગુજરાતના મહાન મંદિરોમાંથી એક … Read more

અંબાજી : ગુજરાતનું ભવ્ય પ્રાચીન મંદિર

ગુજરાતનું અંબાજી મંદિર ખુબ જ પ્રાચીન છે. માં અંબા ભવાનીના શક્તિપીઠોમાંથી એક આ મંદિર પ્રત્યે ભક્તોમાં અપાર શ્રદ્ધા છે. આ મંદિરના ગર્ભગૃહમાં માં ની કોઈ પ્રતિમા સ્થાપિત નથી. શક્તિના ઉપાસકો માટે આ મંદિર ખુબ જ મહત્વ રાખે છે. અહી માં નું એક શ્રી યંત્ર સ્થાપિત છે. આ શ્રી યંત્ર ને કંઇક એવા પ્રકારે સજાવવા માં … Read more

દેશનું સૌથી ધનાઢ્ય મંદિર સંકટમાં, ખર્ચ કાઢવા કરે છે આવા કામ

આપણો દેશ લૉકડાઉન અને કોરોના મહામારીને કારણે સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે આની અસર મંદિરો પર પણ જોવા મળી છે. તિરૂપતિ બાલાજી મંદિર દેશમાં સૌથી ધનાઢ્ય મંદિરમાનું એક માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ માટે મંદિરના કપાટ બંધ થઇ જતાં દાન પણ બંધ થઇ ગયું છે એવામાં દેશના સૌથી ધનાઢ્ય મંદિરે સંપત્તિઓની હરાજી કરવાનો નિર્ણય કર્યો … Read more

જાણો હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી થતા અઢળક ફાયદાઓ

આપણો ભારત દેશ એવો છે કે જ્યાં અઢળક મંદિરો આવેલા છે. અહીના લોકો ને ભગવાન પ્રત્યે અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ હોઈ છે. અહી આવેલા દરેક મંદિરનું એક અલગ જ રહસ્ય છુપાયેલું હોઈ છે. આજે અમે તમને તેમાંથી એક હનુમાનજી વિશે જણાવીશું. આજે અમે જણાવીશું કે હનુમાન ચાલીસા કરવાના ફાયદાઓ શું થશે આવો જાણીએ .. જેમ … Read more

ભગવાન જગન્નાથના મંદિરમાં ભગવાન માટે સ્પેશિયલ આ મુજબના વાસણોમાં ૫૬ ભોગ તૈયાર કરવામાં આવે છે, આ વાસણો જોઇને તમે પણ નવો ખર્ચ કરી નાખશો

ભારત દેશને ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિ કહેવામાં આવે છે અને આ ભૂમિની વાત બધાથી અનેરી છે. સમગ્ર ભારત દેશમાં અનેક મંદિરો છે, મસ્જીદો છે અને ચર્ચ કે દરગાહો પણ આવેલ છે. એવા સંમિશ્રિત ભારતવર્ષની જેટલી વાતો કરીએ એટલી ઓછી પડે!! આજના લેખમાં ભારતમાં આવેલ પ્રસિદ્ધ જગન્નાથ મંદિરની અચરજ પમાડે એવી વાત લઈને અમે હાજર છીએ. ભારતમાં … Read more