મહાભારત સમય ની સુવર્ણ નગરી બેટ દ્વારકા ના દર્શનીય સ્થળો

Image Source થોડા દિવસો પહેલા મને ગુજરાત ના દ્વારકા ની મુસાફરી ની અમૂલ્ય તક મળી. મેં આ તકનો પૂર્ણ લાભ લેવાનું નક્કી કર્યું અને બેટ દ્વારકાને મારા યાત્રા ના પ્રવાસ માં પ્રથમ સ્થાન આપ્યું. સવારે અમે હોટલ થી બેટ દ્વારકા જવા માટે નીકળ્યા. બેટ દ્વારકા અમારી હોટલથી લગભગ 35 કિમી દૂર છે. જેમા 30 કિમી … Read more

શ્રી જગન્નાથ પૂરી મંદિરની ઉત્કૃષ્ટ વિશેષતાઓ અને જોવાલાયક સ્થળો.

જગન્નાથ પૂરી ભારતના સૌથી વધારે મહત્વપૂર્ણ તીર્થસ્થળો માંથી એક છે. ભારતના પૂર્વ કિનારે આવેલુ આ ધામ ભગવાન વિષ્ણુના અખિલ બ્રહ્માંડ નામના સ્વરૂપને સમર્પિત છે. તેને ભગવાન વિષ્ણુનું તે સ્વરૂપ માનવામાં આવે છે જે વર્તમાન કળયુગ માટે જવાબદાર છે. આ હકીકત આ તીર્થને વર્તમાન સમયમાં વધુ મહત્ત્વપૂર્ણ બનાવે છે. આદિ શંકરાચાર્યજીએ પણ પૂર્વી ગોવર્ધન મઠની સ્થાપના … Read more

મધ્ય પ્રદેશનું સૌથી પ્રસિદ્ધ સ્થળ હરસિદ્ધિ માતા મંદિર ઉજ્જૈનની માહિતી વાંચવા માટે અહીં એક ક્લિક કરો..

ભારતમાં એક કરતા વધારે ધર્મો છે. એ સૌ ધર્મમાં સનાતન ઘર્મ સૌથી મોટો કહેવાય છે. જે વ્યક્તિ પોતાના હદયમાં અન્ય જીવ માટેની દયા રાખે એને પણ એક ધર્મ જ કહેવાય. હવે વાત ઘર્મની કરી રહ્યા છીએ તો આપણે એ પણ જણાવી દઈએ કે ભારતમાં આશરે મિલિયન કરતા વધારે મંદિરો છે. આ બધા મંદિરો હિંદુ ધર્મના … Read more

જૈન ધર્મ નું સૌથી પવિત્ર અને પ્રખ્યાત તીર્થ સ્થાન” પાલિતાણા મંદિર”

જૈન મુનિયો ના સૌથી પ્રસિદ્ધ તીર્થ સ્થાન માં નું એક તીર્થ સ્થાન પાલિતાણા જે ભાવનગર માં આવેલુ છે. જૈન ધર્મ માં પાલિતાણા માં “ શત્રુંજય તીર્થ ખૂબ જ પ્રખ્યાત છે. જૈન ધર્મ ના અનુસાર દરેક જૈન ધર્મી ને આ પવિત્ર મંદિર ના દર્શન પોતાના જીવન માં એક વાર તો જરૂર થી કરવા જોઈએ. Image Source … Read more

ચાલો જાણીએ ગુજરાત ના પ્રખ્યાત મંદિરો વિશે..

ગુજરાત તેના ઐતિહાસિક સ્થળો, હેરીટેજ સ્થળો અને વિવિધ તીર્થસ્થળો માટે પ્રખ્યાત છે. આ મંદિરો ગુજરાતના રાજ્યનું મુખ્ય પર્યટન આકર્ષણ કેન્દ્ર છે. સોમનાથ મંદિર, સોમનાથ Image Source ભગવાન શિવજી ના 12 જ્યોતિલિંગ માંથી એક જ્યોતિર્લિંગ ગુજરાત માં વેરાવળ નજીક સોમનાથ મંદિર માં છે. આ એક મહત્વ નું આકર્ષણ નું કેન્દ્ર છે. દ્વારકાધીશ મંદિર, દ્વારકા Image Source … Read more

ગુજરાતમાં છે આ હનુમાન નું અદભુત મંદિર જ્યાં વર્ષો થી ગુંજી રહી છે રામ ધૂન

ગુજરાત માં છે આ મંદિર ગુજરાત રાજ્ય ના જામનગર માં રણમલ જિલ્લા ના દક્ષિણ પૂર્વ માં હનુમાનજી નું એક ચમત્કારી મંદિર છે. આ મંદિર ની સ્થાપના ઈ.સ. ૧૫૪૦ માં જામનગર ની સ્થાપના સાથે જ થઈ હતી. આ મંદિર ની ખાસિયત ફક્ત અત્યંત પ્રાચીન હોવું જ નથી, પરંતુ આજે લોકો તેને ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના … Read more

ઉજ્જૈન ના મંગલનાથ મંદિર માં થાય છે મંગળ ની પૂજા,ચાલો જાણીએ તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા વિશે..

ઉજ્જૈન નું મંગલનાથ મંદિર ખૂબ જ જૂનું છે. સિંધિયા લોકો એ તેનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. અહિયાં કરવામાં આવેલ મંગળ ની પૂજા નું વિશેષ મહત્વ છે. ભક્તો અહી મંગલનાથ ને શિવ જી ની જેમ જ પૂજે છે. Image Source ઉજ્જૈન ને મહાકાલ ની નગરી કહેવામાં આવે છે. અને અહી વહેતી શિપ્રા નદી ને મોક્ષદાયિની ક્ષિપ્રા નદી … Read more

ગણેશજી ના આ મંદિર ને માનવામાં આવે છે ચમત્કારી, ચાલો જાણીએ શું છે આ મંદિર ની વિશેષતા..

મધ્યપ્રદેશના ઈન્દોર માં આવેલા ખજરાના ગણેશ મંદિરના ચમત્કારની વાતો દૂર સુધી વિસ્તરિત છે. આ ભક્તોની આસ્થાનું પવિત્ર સ્થાન છે બાળક ની ઇચ્છા, પૈસાની ઇચ્છા, નોકરીની જરૂરિયાતો, વગેરે માટે આ મંદિરની મુલાકાત લેનારા ભક્તો ની ભીડ ખૂબ હોય છે. આ ચમત્કારિક મંદિર વિશે એવું કહેવાય છે કે આ મંદિરમાં સ્વયંભુ ગણપતિ તેમના ભક્તોની દરેક ઇચ્છા પૂરી … Read more

ભારત માં આવેલી શિવજી ની વિશાળકાય પ્રતિમા વિશે જાણો..

આમ તો આપના દેશ માં શિવજી ના ઘણા મંદિર છે પણ કેટલીક પ્રતિમા એટલી વિશાળકાય છે કે જે મંદિર માં નહીં પણ ખૂલી જગ્યા પર સ્થાપિત છે. Image Source દેશભર માં ભારી સંખ્યા માં શિવ ભક્ત છે. આજ કારણ થી શિવ મંદિર માં ભારે ભીડ રહે છે. તેમા  જ શ્રાવણ મહિના માં પણ શિવજી ના … Read more

જાણો ભારત ના સૌથી અમીર મંદિર વિશે..

ભારત દેશ એક સંસ્કૃતિ થી ભરપૂર દેશ છે. આપણાં દેશ માં આમ તો ઘણા મંદિર છે જે ખૂબ જ સુંદર છે સાથે જ ત્યાં નું વાતાવરણ પણ પવિત્ર અને શાંત હોય છે. ભારત માં ખૂબ અમીર એવા મંદિર પણ છે આજ ની આ પોસ્ટ માં આપણે એવા જ મંદિર વિશે વાત કરવાના છે કે જે … Read more