શું તમે ભારતના આ 15 પ્રખ્યાત ગણેશ મંદિરો વિશે જાણો છો ? જાણીએ વિસ્તારપુર્વક તેની માહિતી 

Image Source ભગવાન ગણેશ હિન્દુઓના સૌથી પ્રિય અને પૂજનીય દેવોમાંના એક છે જેને ઘણા અન્ય નામો થી પણ ઓળખવામાં આવે છે જેમ કે એકાંત, વિઘ્ન હરણ, દુર્ઘારતા અને વિનાયક. ભગવાન ગણેશ ભગવાન શિવ અને પાર્વતીના પુત્ર છે, જે સારા નસીબ, સફળતા, શિક્ષણ, જ્ઞાન , અનિષ્ટનો નાશ કરનાર અને ભક્તોની ઇચ્છાઓને પરિપૂર્ણ કરવા માટે જાણીતા છે, … Read more

સૌથી અનોખા અને દૈવી 15 મંદિરો જે ભારતમાં પ્રખ્યાત ચમત્કારિક મંદિરો છે 

Image Source ભારત 64 કરોડ દેવી-દેવતાઓની ભૂમિ છે જે હજારો પવિત્ર મંદિરોનું ઘર છે. ભલે તમે ભારતના કોઈપણ ભાગમાં છો અથવા મુસાફરી કરી રહ્યા છો, તમે તે સ્થાન પર ઘણા પવિત્ર અને પ્રખ્યાત મંદિરો જોઈ શકશો. પરંતુ શું તમે જાણો છો કે આ હજારો મંદિરોમાંથી કેટલાક એવા મંદિરો છે જેણે તેમની ચમત્કારિક શક્તિઓને લીધે ઘણી … Read more

વિશ્વના આશ્ચર્યજનક તથા સુંદર મંદિરો, તેની સુંદરતા જોઈને તમારી આંખો પર તમને વિશ્વાસ નહીં થાય.

Image Source મંદિર જો સુંદર હોય તો ભક્તિ પણ થોડી વધી જાય છે, દુનિયાભરમાં આવા જ અમુક સુંદર મંદિરો તમને આજે બતાવીશું અને તેના વિશે જણાવીશું. મંદિર ભલે ગમે તેવું બન્યું હોય પરંતુ જો આપણા મનમાં ભક્તિ છે તો તૂટેલા મંદિરમાં પણ આપણને ભગવાન દેખાય છે. મંદિરની જર્જરિત હાલત હશે તો પણ તમને તેમાં આસ્થાનો … Read more

જાણો ભગવાન શિવના જ્યોતિરૂપ એવા મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની સ્થાપના વિશે

Image Source મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની સમગ્ર દેશમાં વ્યાપક પણે માન્યતા છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં કૃષ્ણા નદીના કિનારાની પાસે પવિત્ર શ્રી શૈલ પર્વત પર આવેલું છે.આ પર્વતને દક્ષિણનો કૈલાશ પણ કહેવામાં આવે છે. અહીં શિવ અને પાર્વતી બંનેનું સંયુક્ત સ્વરૂપ હાજર છે. Image Source જ્યોતિર્લિંગની પ્રાગટ્યની કથા: એક પૌરાણિક કથા મુજબ જ્યારે ગણેશજી અને … Read more

જાણો,જોધપુરના ઓમ બન્ના મંદિર વિશે!! જ્યાં કોઇ દેવીની નહીં પરંતુ મોટરસાયકલની પૂજા થાય છે

Image Source જોધપુરના પાલી જિલ્લામાં આવેલું ઓમ બન્ના મંદિર વિચિત્ર મંદિરોમાંનું એક છે. આ મંદિર સાથે જોડાયેલી કથા ખૂબ જ રસપ્રદ છે. ભારતમાં ઘણા એવા વિચિત્ર મંદિરો છે, જે લોકોમાં પ્રખ્યાત છે. આ મંદિર વર્ષો જૂનું હોવાની સાથે લોકો તેને ચમત્કારિક પણ માને છે. તેમાંનું એક રાજસ્થાનનું ઓમ બન્ના મંદિર છે, જ્યાં કોઈ ભગવાનની પૂજા … Read more

બજરંગ બલિ ને કયો પ્રસાદ ચઢાવા થી મનોકામના પૂર્ણ થશે?? આજ ના આ લેખ માં વિસ્તાર માં જાણીએ

Image Source સંકટમોચન હનુમાન પોતાના ભક્ત ની બધી જ ઈચ્છા પૂર્ણ કરે છે. બજરંગ બલિ ને મંગળવાર ના દિવસે ખાસ ભોગ લગાવા માં આવે છે. તેમને હલવો, પંચમેવો,ગોળ થી બનેલા લાડુ અને રોઠ ખૂબ જ ભાવે છે. એ સિવાય હનુમાનજી ને ચમેલી ના તેલ માં સિંદૂર મિક્સ કરી ને ચોલા પણ ચઢાવા માં આવે છે … Read more

શિવ મંદિર – એવું કહવામાં આવે છે કે અહી પથ્થરોને થપકારવાથી ડમરું જેવો અવાજ આવે છે

Image Source ભારતમાં એવા ઘણાં મંદિરો છે જે ચમત્કારી અને રહસ્યમય માનવામાં આવે છે. ઘણા મંદિરો પણ વૈજ્ઞાનિકોએ ઘણા સંશોધનો કર્યા હોવા છતાં પણ તેમના રહસ્યો શોધી શક્યા નહીં. આવી સ્થિતિમાં આજે સોમવારે અમે તમને એક એવા જ શિવ મંદિર વિશે જણાવી રહ્યા છીએ, જેને જો રહસ્યમય કહેવામાં આવે તો કંઇ ખોટું નથી. કારણ કે … Read more

આજે અમે તમને ઉત્તરાખંડના પ્રખ્યાત અને સુંદર તીર્થસ્થાન અને તેની યાત્રાઓ વિશે વિગતવાર માહિતી આપીશું

Image Source ઉતરાખંડ એ ભારતનું એક સુંદર રાજ્ય છે જેને દેવભૂમિ કે દેવોની ભૂમિ રૂપે જાણવામાં આવે છે. પોતાની પ્રાકૃતિક સુંદરતા, શાંતિ અને પવિત્રતાની સાથે આ રાજ્યમાં કેદારનાથ, બદ્રીનાથ, ઋષિકેશ, હરિદ્વાર જેવા પ્રખ્યાત ધાર્મિક સ્થળો આવેલા છે જે હિન્દુ ધર્મના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. તમને જણાવી દઈએ કે ઉતરાખંડના તીર્થ સ્થળો હિન્દુ તીર્થ યાત્રીઓ … Read more

૧૪૦૦કિલો બરફમાથી બને છે વડોદરા માં અમરનાથ મહાદેવનું શિવલિંગ – જાણો શું છે તેની વિશેષતા

વડોદરા માં સ્વયસેવક ગ્રુપ(ઓમકારેસવરમહાદેવ સેવા સમિતિ )દ્વારા છેલ્લા ૨૦ વર્ષ થી બનાવવામાં આવે છે બરફની ૧૦૦ કિલો ની એવી ૧૨ થી ૧૫ લાદી માથી અમરનાથ મહાદેવ નું સાક્ષાત સ્વરૂપ, જેને આપ જોઈ ધન્યતા નો અનુભવ કરી શકો છો. એકવાર તો જરૂર થઈ આવશે કે સાક્ષાત અમરનાથ મહાદેવ સામેથી દર્શન નો લ્હાવો આપી રહ્યા છે,ને આ … Read more

આ છે અદ્ભુત સૂર્યનું માર્તંડ મંદિર જાણો ક્યાં આવેલું છે અને ક્યાં સ્થાપિત થયું હતું

Image Source ભારતમાં સૂર્ય દેવના ચાર મુખ્ય મંદિરો છે. તેમાં ઓરિસ્સાના કોણાર્કનું સૂર્યમંદિર, ગુજરાતના મહેસાણાનું મોઢેરાનું સૂર્યમંદિર, રાજસ્થાનના જાલરાપાટણનું સૂર્યમંદિર અને કાશ્મીરના માર્તંડ મંદિરનો સમાવેશ છે. આજે અમે તમને કાશ્મીરના માર્તડ મંદિર વિશે જણાવીશું. આજે અમે તમને કાશ્મીરના માર્તંડ મંદિર વિશે જણાવી રહ્યા છીએ. કાશ્મીરના દક્ષિણ ભાગમાં અનંતનાગ થી પહગામના રસ્તામાં માર્તંડ નામના સ્થાન પર … Read more