શું તમે પણ કોઈ પ્રિયજનને ગુમાવવાના દુઃખ સાથે ઝઝૂમી રહ્યા છો? તો જાણો કે તમારે ક્યારે અનુભવી ચિકિત્સકની સહાય લેવી જોઈએ

Image  : Shutterstock કોઈ પ્રિયજન ગુમાવવું ક્યારેય સરળ હોતું નથી, પરંતુ તે તમારા ભાવનાત્મક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. કેટલીકવાર તમારી લાગણીઓને કાબૂમાં રાખવા માટે અનુભવી ચિકિત્સકની સાથે વાત કરવાની જરૂર છે. કોઈ પ્રિયજનનું મૃત્યુ નિશ્ચિતરૂપે મુશ્કેલ હોઈ શકે છે, જેને વ્યકિત છોડી દે છે અને વ્યથાની ઊંડી ભાવનાથી ભરેલી છે.  કોઈ પ્રિય … Read more

મનુષ્યના કરેલા કર્મો હંમેશા તેના જીવનમાં કામ લાગે છે..ઈશ્વર પણ તમારા કર્મો પર નજર રાખે છે

Image Source ઈશ્વરના અનુગ્રહનો શાબ્દિક અર્થ હોય છે. ઈશ્વરની કૃપા. ઈશ્વરની કૃપા હંમેશા મુષ્યોના કર્મો પર આધાર રાખતી હોય છે. આ સંસારમાં દરેક મનુષ્ય એવી ઈચ્છા રાખે છે. કે તેના પર ઈશ્વરની કૃપા રહે. ઘણા લોકો હંમેશા પોતાને દુખી અને અસહાય માનતા હોય છે. કારણકે તેમને જીવનમાં બધુજ મેળવવું હોય છે. આપણા આધ્યાત્મિક ગ્રંથોનો પણ … Read more

સ્વામી વિવેકાનંદ ના 18 અણમોલ વચન..

તમે ઈશ્વર માં ત્યાં સુધી વિશ્વાસ નહીં કરી શકો જ્યાં સુધી તમે તમારા પણ વિશ્વાસ નહીં કરો. Image Source 2.તમારે તમારા અંતર થી વિકાસ કરવો પડશે, તમને કોઈ કશું શીખવાડી નહીં શકે, તમને કોઈ આધ્યાત્મિક નહીં બનાવી શકે, તમને શીખવાડવા વાળુ બીજું કોઈ નહીં પણ તમારી આત્મા જ છે. 3.કોઈ વસ્તુ થી ક્યારે પણ ન … Read more

વાસ્તુ મુજબ સૂર્યની રોશની ઘરમાં પડવાથી થતા લાભ, અનેક દોષોનો આવશે અંત

સંપૂર્ણ બ્રહ્માંડનો આધાર સૂર્ય છે. સૂર્યની ઉર્જાથી જ પૃથ્વી પર જીવન છે. સૂર્યદેવને અગ્નિનુ સ્વરૂપ માનવામાં આવે છે. તેથી વાસ્તુ શાસ્ત્રમાં સૂર્યનુ વિશેષ મહત્વ છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની અંદર સૂર્યનો પ્રકાશ આવવો જરૂરી છે. કારણ કે જો ઘરના મોટાભાગમાં સૂર્યની રોશની પડે તો ત્યાંના કેટલાય દોષ સમાપ્ત થઈ જાય છે. પંચતત્વોમાંથી એક સૂર્યનું વાસ્તુ … Read more

ઊંઘ લાવવા માટે મદદ કરશે આ સરળ ઉપાયો, એકવાર જરૂરથી અપનાવો

શું તમે પણ અનિંદ્રાથી પીડાઈ રહ્યા છો? આજે અમે તમને જણાવીશું કે કઈ રીતે તમે આ અનિંદ્રાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આવો જાણીએ તેની અમુક શાનદાર ટીપ્સ.. image source તમારા ડાબા નસકોરા દ્વારા શ્વાસ લો આ યોગ પદ્ધતિ તમારા બ્લડ પ્રેશરને ઘટાડે છે અને તમને શાંત કરે છે. જો તમને ઉંઘ નાં આવતી હોઈ … Read more

મચ્છર થી છુટકારો મેળવા, ઘરમાં લગાવો આ 5 છોડ

ભારતમાં કોરોના વાયરસનો કહેર વધતો જાય છે. એક બાજુ આ મહામારીનો પ્રકોપ વધતો જાય છે તો બીજી બાજુ દેશના ઘણા વિસ્તારોમાં મચ્છરોનો આંતક વધ્યો છે. મચ્છરોના કાટવાથી મેલેરિયા, ડેન્ગ્યું, સ્વાઈન ફ્લુ જેવી ગંભીર બીમારીઓ ફેલાઈ શકે છે. ઘણી વખત ઘરની આજુબાજુના વિસ્તારોમાં પાણી એકઠા થવાને કારણે મચ્છર વધુ થાય છે. મચ્છરને દૂર કરવા માટે, લોકો … Read more

રાત્રે પલાળેલી મગફળીનું સવારે કરો સેવન, થશે આ મોટા ફાયદાઓ

ડ્રાય ફ્રુટ્સ ખાવું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોઈ છે. જો કે ગરમીઓની ઋતુમાં ડ્રાય ફ્રુટ્સ ખાવા પહેલા અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું. ગરમીની ઋતુમાં કોશિશ કરો કે ડ્રાય ફ્રુટ પલાળીને જજ ખાવા. શું તમે જાણો છો મગફળી ખાવાના ફાયદાઓ વિશે. મગફળી સ્વાદમાં તો ઉત્તમ હોય જ છે પણ ઓછા લોકોને ખબર હશે કે તે … Read more

લોકડાઉન રહેતા પુરા કરી લો આ 3 કામ, પછી નહી મળે આવી તક

કોરોના વાયરસના ચાલતા દેશભરમાં લોકડાઉન માં લોકોને ઘરમાં રહેવાની જ અપીલ કરવામાં આવી રહી છે. કેમકે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, એટલા માટે વધારે મોડે સુધી ઘરમાં બાંધી રાખવાથી મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. ભારતના સંદર્ભમાં, આવું કરવું ખુબ જ મુશ્કેલ છે, કેમ કે અહીંના લોકો એક બીજાને મળવાનું વધારે પસંદ કરે છે. મૂવી જોવા … Read more

ઘરની આ વસ્તુઓથી રહેવું સાવધાન !! આટલી વસ્તુઓમાં છુપાયેલો હોઈ છે કોરોના

કોરોના વાયરસ ના ડરથી લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. બહાર નીકળવાથી કોરોનાથી સંક્રમિત થવાનો ખતરો બની રહે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા ઘરમાં પણ અમુક એવી જગ્યાઓ છે જ્યાં કોરોના આસાનીથી છુપાઈને બેસી શકે છે. લોન્ડ્રીહિપના સીઈઓ દેયાન દિમિત્રોવ કહે છે કે આપણા ઘરમાં વાયરસ માટે ઘણી ગુપ્ત … Read more

શું તમને પણ Work From Home માં આવે છે કંટાળો ? શરીરમાં નવી ઉર્જા ભરવા અપનાવો આ રીત

દુનિયાભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. જેને લીધે દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. જેના લીધે ઓફિસો બંદ થતા કર્મચારીઓ ને ઘરમાં બેઠા જ કામ કરવું પડી રહ્યું છે. જેથી કર્મચારીઓ ચાર દીવાલ માં કેદ રહી ગયા છે, જેના લીધે તણાવ ની સમસ્યા વધી ગઈ છે. આજે અમે જણાવીશું કે કોરોના વાયરસ દરમિયાન ઘરમાં … Read more