મહાશિવરાત્રીના પવિત્ર પર્વ પર 4 પ્રહરની 4 પ્રકારની પૂજા વિધિ અને 4 મંત્ર વિશે જાણો
Image Source આ વર્ષે મહાશિવરાત્રી 1 માર્ચ 2022 પર ભક્ત દિવસભર ભગવાનની પૂજા અર્ચના કરી શકશે. ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. આ મહાશિવરાત્રીના દિવસે મંગળવાર છે.. ભક્તો માટે ખૂબ ફળદાયી યોગ બની રહ્યા છે. શિવપુરાણ મુજબ મહાશિવરાત્રીના દિવસે સવારમાં ઉઠીને સ્નાન અને નિત્યકર્મથી નિવૃત્ત થઈને ભસ્મનો ત્રીપુડ તિલક અને ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરીને શિવાલયમાં … Read more