છત્તીસગઢ ના આ મંદિરમાં ભગવાન હનુમાનની પૂજા સ્ત્રી સ્વરૂપે કરવામાં આવે છે

ImageSource ભારતમાં હનુમાનજીના ઘણા પ્રખ્યાત મંદિરો છે, પરંતુ આજે અમે તમને એક અનોખા મંદિર વિશે માહિતી આપી રહ્યા છીએ. બધાં જાણે છે કે હનુમાનજી બાળ બ્રહ્મચારી છે. પરંતુ છત્તીસગઢ ના આ મંદિરમા હનુમાનજીની સ્ત્રી સ્વરૂપે પૂજા કરવામા આવે છે. આ મંદિર છત્તીસગઢ ના બિલાસપુર શહેરથી ૨૫ કિ.મી દૂર રતનપુરમા આવેલું છે. આ મંદિરમા હનુમાનજીની પુરૂષ … Read more

ટામેટાં સહિત આ 12 વસ્તુ ઓ ખાવાથી વધે છે યાદશક્તિ.. જાણો કઈ છે એ 12 વસ્તુઓ

સામાન્ય રીતે આપણે નાની નાની વાતો ભૂલી જતા હોઈએ છીએ. ભૂલવાની આદત દરેક ને હોય છે. પણ હદ તો ત્યારે થાય છે જ્યારે જરુરી વાતો પણ યાદ નથી રહેતી. જો તમને પણ એવું લાગે છે કે તમારી યાદશક્તિ કમજોર થઈ ગઈ છે તો કેટલાક ઘરેલુ ઉપાય થી તમે તેના થી છુટકારો મેળવી શકો છો. આજે … Read more

જન્માષ્ટમી પર લગાવો કૃષ્ણ ની તસવીર.. ઘર માં રહેશે સુખ શાંતિ અને નહીં થાય ધન ની કમી..

મનુષ્ય એવું જ ઈચ્છે છે કે એના ઘર માં સુખ શાંતિ બની રહે. ઘર ના બધા જ લોકો હસી ખુશી થી પોતાનું જીવન વ્યતીત કરે. વ્યક્તિ ને ક્યારે ધન ની કમી ન થાય એવું જ એ ઈચ્છે. પરંતુ એવું ઘણી વખત થાય છે કે ન ઇચ્છતા પણ આપણાં જીવન માં ઘણી મુશ્કેલીઓ આવી જ જાય … Read more

જમ્યા પછી ન કરવું આ વસ્તુઓ નું સેવન નહીં તો થશે શરીર નુકશાન..

આપણે ઘણા એવા લોકો ને  જોયા છે કે જેમને ખાધા પછી તરત ઊંઘ આવે છે, અથવા તો તેમણે ચા કોફી પીવાની આદત હોય છે. આપણે ઘણી વાર જાણ્યા અજાણ્યા જમ્યા પછી એવી વસ્તુ ખાઈ લઈએ છે કે જેનાથી શરીર ને નુકશાન જ થાય છે. આવો જાણીએ જમ્યા પછી કઈ વસ્તુઓ નું સેવન ન કરવું જોઈએ.. … Read more

નાના બાળકો માટે માલિશ ખૂબ જ જરુરી છે. આવો જાણીએ માલિશ ક્યારે અને કેવી રીતે કરવી જોઈએ??

આયુર્વેદ અનુસાર નવજાત બાળકો ની માલિશ તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ જરુરી છે. માલિશ થી બાળકો ની માશપેશીઓ મજબૂત થાય છે. શરીર માં બ્લડ નું circulation  થાય છે અને મોસમી બીમારીઓ થી બાળક  દૂર રહે છે. Image Source નવજાત બાળકો પર માલિશ માટે તેલ કે પછી ઘી નો ઉપયોગ કરવામાં આવે છે. … Read more

પૈસા નથી?? બિજનેસ કરવો છે?? ચાલો જાણીએ ઓછા પૈસા માં કેવી રીતે બિજનેસ કરી શકાય.

આજ ના સમય માં દરેક વ્યક્તિ પોતાનો બિજનેસ શરૂ કરવાનું વિચારે છે. પરંતુ તેમની સામે આ બે મુસીબત આવી જાય છે, એક છે કે નોલેજ નથી હોતું. અને બીજું કે પૈસા નથી હોતા. Image Source જો તમે પણ આવી જ મુસીબત નો  સામનો કરો છો તો આજ ની આ પોસ્ટ તમારી માટે ખૂબ જ ઉપયોગી … Read more

લગ્ન ની ચોલી ને હંમેશ માટે કેવી રીતે રાખશો નવી ??

લગ્ન ની ચોલી સાથે દુલ્હન  નો કઈક અલગ જ સંબંધ હોય છે. તે એને ખૂબ જ સંભાળી ને રાખતી હોય છે. સમય ની સાથે સાથે લગ્ન ની ચોલી નો કલર પણ ડલ થઈ જાય છે. એટલા માટે જ તેને ખૂબ સંભાળવાની જરૂર છે. Image Source પોતાના લગ્ન ને ખાસ બનાવા માટે દુલ્હન પોતના કપડાં સાથે … Read more

ફ્રિજ માંથી ખાવાનું ચોરી ને ખાતી હતી નાની બાળકી, માં એ જોયું શું કર્યું બાળકી એ..

Image Source એક નાની છોકરી ફ્રિજ માંથી ખાવાનું ચોરી ને ખાતી હતી, ત્યારે એની માં એ તેને પકડી લીધી. પછી જુઓ શું થયું?? આ વિડિયો ટ્વિટર પર ખૂબ viral થઈ રહ્યો છે. શું તમે પણ તમારા બાળપણ આ બાળકી ની જેમ ફ્રિજ માંથી ખાવાનું ચોરી ને ખાતા પકડાયા છો?? એ પછી તમે કદાચ બહાના બનાયા … Read more

શું કોરોના નહીં કરવા દે આ વર્ષે લાલબાગ ના રાજા ના દર્શન???? જાણો વિસ્તાર માં..

મુંબઈ ના લાલબાગ ના રાજા ના ગણેશમંડળે આ વખતે કોરોના મહામારી ને ધ્યાન માં રાખી ને ગણેશઉત્સવ આયોજિત ન કરવાનો નિર્ણય લીધો છે. આ વખતે ગણેશઉત્સવ ના બદલે ત્યાં રક્ત શિબિર અને પ્લાસમાં શિબિર કેન્દ્ર યોજાશે. આગળ વાચો વિસ્તાર માં Image Source મુંબઈ: કોરોના સંકટ ના લીધે પૂજા- વિધિઓ તેમજ ઉત્સાહ-ઉલ્લાસ પર સંપૂર્ણ રોક લાવી … Read more

કોરોના જેવા અદૃશ્ય દુશ્મનને માત આપી ઘરે પરત ફરી ૨ વર્ષની આયેશા, જાણો એક કોરોના પોઝીટીવ દર્દીની હકીકત

જે રીતે મોટી ઉંમરના લોકોમાં કોરોના ના લક્ષણો જલ્દી જોવા મળે છે એમ નાના બાળકો માં પણ કોરોના નો રિસ્ક રહેલો છે. જી હા, જણાવી દઈએ કે બોડેલીની 2  વર્ષની કોરોના પોઝિટિવ બાળકીને 14 દિવસ ની સારવાર બાદ, તેણી સાજી  થતાં  આજે ગોત્રી દવાખાને રજા આપતા ઘરે આવી હતી જ્યારે તેની માતાને પણ કોરોના પોઝિટિવ … Read more