તુલસીના પાનને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે અને તેને સ્ટોર કરતી વખતે અપનાવો આ ઉપાય
આયુર્વેદમાં તુલસીના પાનને સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ માનવામાં આવ્યું છે. તેનું નિયમિત સેવન કરવાથી વ્યક્તિ ઘણા પ્રકારના રોગોથી દૂર રહે છે. ઘણા ઘરોમાં તો લોકો શરદી અને ખાંસી જેવી તકલીફથી બચવા માટે તુલસીના પાનને પહેલેથી જ સ્ટોર કરીને રાખે છે. જેથી જરૂર પડવા પર તેનો ઉપયોગ કરી શકે. પરંતુ તુલસીના પાનને જો યોગ્ય રીતે સ્ટોર … Read more