મખાનાને રાંધવામાં ભાગ્યે જ સમય લાગે છે, તેથી જ્યારે ભૂખ જ લાગી હોય, ત્યારે સાંજની પૂજા પછી ઝડપથી મખાના બનાવવાની આ પરફેક્ટ રેસીપી છે.
સામગ્રી –
- 2 કપ મખાના પલાળેલા
- 1 કપ બાફેલા બટેકા
- સ્વાદ મુજબ સિંધવ મીઠું
- 1/2 ચમચી જીરૂ
- એક મુઠી શીંગ
- 1/2 લીલું મરચું
- 1/2 ચમચી કેરીનો પાવડર
- બનાવવા માટે ઘી
બનાવવાની રીત –
- મખાનાને ઓછામાં ઓછા 10 મિનિટ સુધી પલાળી રાખી, બટેકા બાફો અને નાના ટુકડામાં કાપી લો.
- એક વાસણમાં ઘી ગરમ કરો, જીરું શેકો, જ્યારે તે ફૂટવા લાગે ત્યારે તેમાં લીલું મરચું અને શીંગ નાખીને શેકી લો.
- બટેકા નાખીને શેકી લો. ત્યારબાદ મખાના, મીઠું, લાલ મરચું પાઉડર અને આમળાનો પાવડર નાખો.
- સરખી રીતે મિક્સ કરી અને 5-6 મિનિટ સુધી પકાવો. ત્યારબાદ ગરમા ગરમ પીરસો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “વ્રત માટેની સ્પેશિયલ માખાના ખીચડીની સરળ રેસીપી જાણો”