આમ તો આજ કાલ ની ભાગદોડ વાળી લાઇફ માં આપણે આપણાં હેલ્થ નું ધ્યાન નથી રાખી શકતા. અને ઉતાવળ માં આપણે આપણું જ નુકશાન કરી બેસીએ છીએ. આપણે ઉતાવળ માં ને ઉતાવળ માં ભોજન ના કેટલાક નિયમ ને પાળી નથી શકતા. જેના કારણે ઘણી પ્રકાર ની બીમારીઑ થાય છે.
એટલે જ આજે અમે તમને એવી વાતો કહેવા જઈ રહ્યા છીએ જેને ભોજન ના પહેલા ધ્યાન ન રાખવા માં આવે તો થઈ જાય છે ઘણું નુકશાન.
જમ્યા પહેલા નાસ્તા થી દૂરી બનાવી.
જ્યારે પણ તમારો જમવાનો સમય થાય એ પહેલા કોઈ પ્રકાર નો નાસ્તો ન કરવો. આમ થવાથી તમે તમારી પર્યાપ્ત ડાયટ નહીં લઈ શકો.
ભૂલ થી પણ ન કરવું પાણી નું સેવન
જેવી રીતે જમ્યા પછી પાણી પીવાથી પાચન ને નુકશાન થાય છે તેવી જ રીતે તેવી જ રીતે જમ્યા પહેલા પણ પાણી નું સેવન કરવા થી પાચન માં તકલીફ થાય છે. આમ કરવાથી પાચન ક્રિયા ખૂબ જ ધીમી થઈ જાય છે. જેના કારણે ઘણી પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે. એટલે જ જમતા પહેલા પાણી નું સેવન ન કરવું.
ચા-કોફી,કોલ્ડ ડ્રિંક કે કોઈ એનર્જિ ડ્રિંક નું સેવન
જમતા પહેલા ચા-કોફી,કોલ્ડ ડ્રિંક કે કોઈ એનર્જિ ડ્રિંક નું સેવન પણ સારું ગણવામાં આવતું નથી. કારણકે ચા અને કોફી કેફીન યુક્ત હોય છે ત્યાં જ કોલ્ડ ડ્રિંક્સ એસિડ થી ભરપૂર હોય છે. એટલે જ તેનો ઉપયોગ જમતા પહેલા ન કરવો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team