શિયાળામાં ત્વચાની સારસંભાળ કઈ રીતે કરવી તેના વિશે કેટલાક ઉપાયો જાણીએ

Image source પાણી પીવું: ઘણી વાર પૂરતી ઉંઘ લીધા પછી પણ તમારો ચહેરો થાકેલો અને ઊતરેલો દેખાઈ છે. તેથી તમે સવાર થી સાંજ સુધી તમારા ચહેરા પર કુદરતી ચમક જોવા માંગો છો, તો તમારે રાત્રે એક નાનકડી ટ્રિક ને અજમાવી પડશે. રાત્રે અડધો કલક સૂતા પહેલા એક ગ્લાસ પાણી પીવું. આ ઉપરાંત ઉપર બતાવ્યા મુજબ … Read more

કમ્પ્યુટર પર લાંબા સમય સુધી કામ કરતા લોકો માટે ખાસ ટિપ્સ વિશે ચાલો જાણીએ

આ હાઇટેક દોર છે. પછી ભલે તે સરકારી સેક્ટર હોય કે ખાનગી, દરેક ક્ષેત્રમાં વધારે પડતા કામ કમ્પ્યુટર પર થઈ રહ્યા છે. ટિકિટ બુકિંગ થી લઈને બિલ બનાવવા સુધી દરેક કામ કમ્પ્યુટર પર થઈ રહ્યા છે. આજકાલ મોટી સંખ્યામાં લોકો પોતાનો વધારે પડતો સમય કમ્પ્યુટર કે પછી મોબાઈલ પર જ વિતાવે છે. Image by StartupStockPhotos … Read more

સવારે વહેલા ઊઠીને ચાલવાથી થાય છે અનેક પ્રકારના ફાયદા

નિયમિત રીતે સવારે ચાલવાથી હદય હુમલાની આશંકાઓ લગભગ અડધી થઇ જાય છે. તેનાથી કોરોનરી હદય ની સમસ્યાઓનો ભય પણ ઓછો રહે છે. ચાલવું તમારા હદય અને સ્નાયુઓને મજબૂત કરી તમારી કસરત કરવાની ક્ષમતાને વધારે છે અને આખો દિવસ થાક્યા વગર કામ કરવામાં પણ તમારી મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરીને રોગોથી દુર રાખે છે. … Read more

શરીર ના દુઃખાવાથી છુટકારો મેળવવા માટે આ ઘરેલુ ઉપાય અસરકારક છે, જલ્દી રાહત મળશે

ઘરમાં રહેલી આ ૪ વસ્તુઓ આપી શકે છે શરીર દર્દથી રાહત. અહી શરીરના દુઃખાવાથી છુટકારો મેળવવાની અસરકારક રીતો જાણો. તજ માં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇફ્લેમેટરી ગુણ જોવા મળે છે. આખો દિવસ કામમાં વ્યસ્ત રહેવું, ભારે કામ કરવા અને શારીરિક રૂપે સક્રિય ન રહેવાથી શરીરમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. શરીરમાં દુખાવો એક સામાન્ય સમસ્યા … Read more

શરદી ઉધરસ માં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ? આ ૭ વસ્તુઓ એવી છે કે જેનાથી તમે શરદી ઉધરસ થી છુટકારો મેળવી શકો છો, તો જાણીએ તેના વિશે

શિયાળામાં સૌથી સામાન્ય સમસ્યા છે શરદી ઉધરસ. ઘણા લોકો એ જાણતા નથી કે શરદી ઉધરસ માં શું ખાવુ જોઈએ અને શું ન ખાવું જોઈએ? આ કારણે જ શરદી ઉધરસ ની સમસ્યા જલ્દી સારી થતી નથી પરંતુ વધી જાય છે. જે લોકો આ વાત થી જાગરૂત નથી તે સૌથી પહેલા શરદી ઉધરસ ની દવા શોધે છે. … Read more

ભારતી સિંહની ધરપકડ પર યુઝર્સ એ મેમ્સ શેર કર્યા, તો અભિનેતાનો ગુસ્સો ફાટી નીકળ્યો…. જાણો તેના વિશે

કોમેડિયન ભારતી સિંહ પછી તેના પતિ હર્ષ લિંબાચિયા ને પણ નારકોટિકસ કંટ્રોલ બ્યુરોના ડ્રગ્સ મામલામાં ધરપકડ કરી હતી. હર્ષ લિંબાચિયાને એનસીબી ના ડ્રગ્સ લેવાના ગુનામાં ધરપકડ કરી હતી. એનસીબીએ લગભગ ૧૫ કલાક પૂછપરછ પછી હર્ષની ધરપકડ કરી હતી. શનિવારે એનસીબી ની પૂછપરછમાં ભારતી સિંહ અને તેના પતિ હર્ષે, ગાંજો લેવાની વાત સ્વીકારી લીધી હતી એવું … Read more

આ આયુર્વેદિક ફેસ માસ્ક તમારી ત્વચા પરથી ખીલ અને વધતી ઉમરના લક્ષણોને દૂર કરશે

Image source આયુર્વેદમાં કોઈપણ વ્યક્તિની ત્વચા તેમના પાચનનું પ્રતિબિંબ છે. જેમ આપણા પેટમાં અંદર શું જઈ રહ્યું છે તે જરૂરી છે તેમજ આપણે આપણી ત્વચા પર શું ઉપયોગ કરી રહ્યા છીએ તે પણ જરૂરી છે. પેટની રીતે ત્વચાને પણ તે બધુ પચાવવું પડે છે જે તેના સંપર્કમા આવે છે. આયુર્વેદ મુજબ ત્વચાની સંભાળ માટે એક … Read more

ત્વચાની સંભાળની ચિંતા પુરુષોને પણ હોય છે, વાંચો પુરુષોની ત્વચાની સંભાળ થી જોડાયેલા તથ્યો વિશે

હવે તે સમય ગયો જ્યારે કહેવામાં આવતું કે ત્વચાની સંભાળ રાખવીએ છોકરીઓનું કામ છે અને છોકરાઓને આ બધી વસ્તુઓની કાળજી હોતી નથી, છોકરા રફ અને કઠિન રહેવાનું પસંદ કરે છે, તેથી તે ત્વચાની સંભાળ જેવી વસ્તુઓથી દૂર રહ્યા છે પરંતુ આધુનિક સમયમાં તેવું કશુજ નથી. જેમ જેમ પુરુષોના કોસ્મેટિક પ્રોડક્ટનું બજાર વધી રહ્યું છે. તેથી … Read more

ઉધરસ માટે વરદાન છે આ આયુર્વેદિક ઉપચાર જેને એક વાર અજમાવી ને જુઓ

Image source શિયાળો હોય કે ઉનાળો, ઉધરસ ક્યારેય પણ તમને તેની જકડ માં લઈ લે છે. થોડો પણ હવામાન માં ફેરફાર થયો નથી કે આ ચિડવતો રોગ આપણ ને જકડી લે છે. શિયાળા ના વાતાવરણ મા તો ઠંડી અને ઠંડો પવન સૌથી પહેલા ગળા પર પ્રહાર કરે છે. ધણા બધા લોકો ને વાયુ પ્રદૂષણ ના … Read more

લગ્નજીવનને કઈ રીતે ખુશહાલ બનાવવું? તેના માટે કામ આવશે સંબંધોના નિષ્ણાંત ની આ પાંચ સલાહો, તો ચાલો જાણીએ તેના વિશે

Image source લગ્નજીવન માં સંબંધને સફળ બનાવવું કઈ સરળ કામ નથી. સંબંધોના નિષ્ણાંતનું કહેવું છે કે સંબંધોને ખુશહાલ રાખવા માટે ઘણી વાતોનું ધ્યાન રાખવું પડે છે. તેના માટે સૌથી જરૂરી છે એકબીજાની ભાવનાઓને સમજાવી. દરેક લગ્નજીવનમાં નાની મોટી સમસ્યાઓ સામાન્ય છે પરંતુ તેને જો સમયની સાથે દૂર ન કરવામાં આવે તો તે મોટી બની શકે … Read more