ગર્ભાવસ્થામાં આયર્નની ઉણપથી બાળકોને નુકશાન થઈ શકે છે, ચાલો જાણીએ તેનાથી બચવાના ઉપાય વિશે

એનિમિયા એક તેવી સ્થિતિ છે, જે ફક્ત સીધું ગર્ભાવસ્થાને જ જટિલ નથી બનાવતું , પરંતુ પૂર્વ એકલેમ્પિયા( ગર્ભાવસ્થામાં હાઈ બ્લડપ્રેશર) ને પણ પૂર્વ નિર્ધારીત કરે છે અને પ્રસવ દરમિયાન સામાન્ય બ્લડપ્રેશર પણ સહનશીલતા ને ઓછી કરે છે. ગર્ભાવસ્થામાં એનિમિયા ના લગભગ ૮૦% મામલા માં આયર્ન ની ઉણપ વાળા એનિમિયા ને જવાબદાર માને છે. આ પોષણ … Read more

શીયાળામાં ખરતા વાળની સમસ્યાથી હેરાન છો ? ઘરેલુ ઉપચાર દ્વારા મેળવી શકાશે ખરતા વાળની સમસ્યાથી છૂટકારો

આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના વાળને સીલ્કી અને સ્મૂથ રાખવા માંગે છે. અને વાળને સારા રાખવા માટે અમુક લોકો તો તેના પાછળ હજારો રૂપિયાનો ખર્ચો પણ કરે છે. પરંતુ શીયાળો આવતાની સાથેજ વાળ ખરવા લાગે છે. સાથેજ વાળમાં ખોડો પણ થવા લાગે છે. અને આ સમસ્યા ઘણા ખરા લોકોમાં જોવા મળે છે. જેના કારણે લોકો … Read more

સવારે વહેલા ઉઠ્યા બાદ આ આદતો રાખવાથી તમારી ત્વચામાં આવશે ગ્લો થશે ઉજળી

મોટા ભાગે લોકો કહેતા જરૂર હોય છે. કે તેઓ સવારે વહેલા ઉઠવા માંગે છે. પરંતુ તેઓ ઉઠી નથી શકતા. અને હવે તો શિયાળો આવ્યો જેથી સવારના સમયે ભાગ્યેજ કોઈ એવી વ્યક્તિ હશે જે સવારે વહેલા ઉઠતું હશે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે સવારે વહેલા ઉઠવાની સાથે જો તમે અમુક આદતો તમારા જીવનમાં પાળશો તો તે આદતોને કારણે તમારી સ્કીન હંમેશા સારી રહેશે. Image source સવારના સમયે વહેલા ઉઠીને પોતાનો મોબાઈલ ચેક … Read more

ફટાકડાથી આંખોને બચાવવા માટે , આ ૫ વાતોનું ધ્યાન રાખો.

Image by Bessi from Pixabay દિવાળીનો તહેવાર હોય અને ફટાકડા ન ફોડવી એવું તો શક્યજ નથી. પરંતુ ફટાકડા નો ધુમાડો કે તેમાંથી નીકળતા તણખા તમારી આંખો માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. તેનાથી બચવા અને આંખોને સુરક્ષિત રાખવા માટે આ ૫ સાવચેતીઓ જરૂર અપનાવો- ૧. ફટાકડા સળગાવતી વખતે આંખોને સુરક્ષિત રાખો અને આંખો પર ચશ્મા … Read more

શું તમે પણ ગળાના ભાગે થતા કાળા ડાઘાઓથી હેરાન પરેશાન છો ?..ઘરેલું ઉપચાર દ્વારા દૂર કરી શકશો ગળાના ભાગે થતા કાળા ડાઘાઓ.

Image source આજની ભાગદોડ વાળી જીંદગીમાં મોટા ભાગે લોકો કામ પ્રત્યે વધારે ધ્યાન આપે છે. અને પોતોના શરીર પ્રત્યે ઓછું ધ્યાન આપતા હોય છે. સાથેજ આજકાલ તો લોકો વ્યવસ્થિત નાહતા પણ નથી. અને સીધા ઉઠતાની સાથે તૈયાર થઈને ઓફીસ જતા રહે છે. જેના કારણે તમારા શરીરના અમુક ભાગમાં કાળા ડાધા પડી જતા હોય છે. જેમા … Read more

લગ્નજીવનને કઈ રીતે ખુશહાલ બનાવવું? તેના માટે કામ આવશે સંબંધોના નિષ્ણાંત ની આ પાંચ સલાહો, તો ચાલો જાણીએ તેના વિશે

  Image by Gaurav Kumar from Pixabay લગ્નજીવન માં સંબંધને સફળ બનાવવું કઈ સરળ કામ નથી. સંબંધોના નિષ્ણાંતનું કહેવું છે કે સંબંધોને ખુશહાલ રાખવા માટે ઘણી વાતોનું ધ્યાન રાખવું પડે છે. તેના માટે સૌથી જરૂરી છે એકબીજાની ભાવનાઓને સમજાવી. દરેક લગ્નજીવનમાં નાની મોટી સમસ્યાઓ સામાન્ય છે પરંતુ તેને જો સમયની સાથે દૂર ન કરવામાં આવે … Read more

આ છે દુનિયાના 10 અજીબોગરીબ રેસ્ટોરન્ટ, જેમાથી છે એક આપડા ગુજરાત નું

કોઈપણ રેસ્ટોરન્ટ ની ઓળખ તેની ખાસ સર્વિસ કે ડીશ થી થાય છે. તેજ કારણ છે કે ખાવાના શોખીન લોકોની ભીડ તે રેસ્ટોરન્ટમાં દરેક સમયે લાગી રહે છે. પરંતુ દુનિયામાં ઘણા એવા રેસ્ટોરન્ટ છે, જે તેમની અજીબોગરીબ થીમ્સ ના કારણે પ્રખ્યાત છે. તે અજીબોગરીબ રેસ્ટોરન્ટ કોઈ અજુબાથી ઓછી નથી. આ રેસ્ટોરન્ટમાં ખાવાની સાથે સાથે ગ્રાહકોને આકર્ષિત … Read more

આ ૪ ભોજન જે તમારા શુષ્ક વાળને ચમકીલા બનાવશે

Image source જ્યારે પણ તમે ચમકીલા વાળની વાત કરો છો, તો ફક્ત સુંદરતાને લગતા ઉત્પાદનો જ મગજમાં આવે છે પરંતુ વાળની સરખી સારસંભાળ અને ચમક વધારવા માટે પ્રાકૃતિક રીતોનો પણ ઉપયોગ કરી શકો છો. મતલબ એ છે કે તળેલા જંકફુડ અને ખાદ્ય પદાર્થોનું સેવન ઓછું કરી અને તમારા ભોજનમાં પણ બધા જરૂરી પોષક તત્ત્વો અને … Read more

જાણો કેવી રીતે તમારા બાળકો માટે સ્માર્ટફોન નુકશાનકારક છે.

Image source હંમેશા જોવામાં આવ્યું છે કે નાની ઉંમરના બાળકોના મનોરંજન માટે માતા પિતા તેને સ્માર્ટફોન રમવા માટે આપી દે છે. જો તમારી સાથે પણ આવુજ છે તો સાવચેત થઈ જાઓ કેમકે આમ કરવું તમારા બાળકોના સ્વાસ્થય માટે ખુબજ વધારે નુકશાનકારક છે. સંશોધન થી પણ આ વાતની પુષ્ટિ થઈ છે કે બાળકોને સ્માર્ટફોન નો વધારે … Read more

મંગળવાર ના દિવસે આ અચૂક ઉપાય કરવાથી બધી જ સમસ્યાઓ દૂર થાય છે, હનુમાનજીની કૃપા પણ બની રહે છે

Image source ભગવાન હનુમાન ની પૂજા અર્ચના નું વિધાન મંગળવાર નો દિવસ હિંદુ ધર્મ મા માનવામાં આવે છે. માન્યતાઓ મુજબ, ભક્તો ના જીવન માં આવનારી બધી જ મુશ્કેલીઓ બજરંગબલી ની પૂજા કરવાથી દૂર થાય છે. ભગવાન હનુમાન ની પૂજા અર્ચના નું વિધાન મંગળવાર નો દિવસ હિંદુ ધર્મ મા માનવામાં આવે છે. માન્યતાઓ મુજબ, ભક્તો ના … Read more