હવે ઘરે જ મેળવો પાર્લર જેવો નિખાર, હળદરનો ઉઠાવો પૂરો લાભ

હળદર કેટલી ફાયદાકારક છે આ વાત આપણે બધા જાણીએ જ છીએ. પ્રાચીનકાલથી જ અલગ અલગ ઔષધીયો માં હળદરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઘણી મહિલાઓ સુંદર દેખાવા અને કુદરતી ગ્લો મેળવવા માટે મુલ્તાની મીટ્ટી સાથે હળદર મિક્સ કરે છે અને તેના ચહેરા પર લગાવે છે. શું તમે જાણો છો કે હળદર થી ઘર પર ગોલ્ડ … Read more

માસિકધર્મ દરમ્યાન થતી પીડાને ચુટકીમાં દુર કરશે આ ઉપાય

સ્ત્રીઓ માટે ઋતુચક્ર એ માન ના માન  મૈં તેરા મહેમાન જેવું છે. ચૌદેક વરસ ની ઉમર થી લઈને લગભગ પચાસેક વરસ સુધી દર મહીને આવતું રહે છે. આ ઋતુચક્રમાં તેને ઘણા બધા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે દરેક મહિલાને માસિક ધર્મ દરમ્યાન પેટમાં અસહ્ય દુખાવો જેલવો પડતો હોઈ છે. image source દરેક … Read more

પુરાણો મુજબ ચંદ્રગ્રહણ બાદ આ વસ્તુઓ દાનમાં આપવાથી, ભરી રહેશે ઘરની તિજોરી

હિન્દુ ધાર્મિક શાસ્ત્રો મુજબ ગ્રહણ પછી દાનનું વિશેષ મહત્વ હોવાનું માનવામાં આવે છે. ચંદ્રગ્રહણ સમયે, સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક જ ક્રમમાં હોય છે, જેના કારણે ચંદ્રગ્રહણ થાય છે. આવનારી 5 જૂને ચંદ્રગ્રહણ છે. ગ્રહણ પછી કેટલીક વિશેષ ચીજોનું દાન કરવાથી ગ્રહણના ખરાબ પ્રભાવો દૂર થાય છે. ગ્રહણ પછી દાન કરવાથી દુર્ઘટનાઓથી બચી શકાય છે. … Read more

મૃત માતાને જગાડવા મથી રહેલા બાળકની મદદે આવ્યો કિંગ ખાન, વિડીયો જોઇને કંપી ઉઠશે તમારું હૃદય

ભારત હાલ કોરોના વાયરસના સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. દેશની અર્થવ્યવસ્થા પર પણ આની માઠી અસર પડી રહી છે. એવામાં સામાન્ય લોકોથી માંડીને સેલેબ્સ આ લડાઈમાં સાથ આપી રહ્યા છે. બોલિવૂડ સુપર સ્ટાર શાહરુખ ખાન પોતાના મિર ફાઉન્ડેશન દ્વારા જરૂરતમંદોની મદદ કરતો રહે છે. હવે તેણે એક એવા બાળકની મદદ કરી છે જે મૃત માતા … Read more

શું છે નિર્જળા એકાદશી? આવો જાણીએ આ વ્રતના મહિમા વિશે

ભીમ અગીયારસનું પર્વ બધી જ એકાદશીમાં વિશેષ મહત્વ ધરાવે છે. લોકો આ તહેવારનું ધાર્મિક તેમજ સામાજીક દ્રષ્ટીએ પણ મહત્વ છે. પહેલાના સમયમાં ગ્રામ્ય વિસ્તારમાં બેન દીકરીઓ ભીમ અગીયારસ કરવા પીયરમાં તેડાવવામાં આવતી. રાસ ગરબા ભજન કીર્તનની રમઝટ બોલતી. ભીમ અગીયારસના દિવસે ખેડૂતો વાવણી કરે છે અને પોતાના ઓજારોની પુજા કરે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પુજા કરવાથી … Read more

કાચા દૂધના ઉપયોગથી જડમૂળથી દુર થઈ શકે – ખીલ અને તેના દાગ

દોસ્તો, દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે, દૂધ આપણા શરીરને લગતી ઘણી બીમારીમાંથી રાહત અપાવે છે. દુધમાં અનેક પ્રકારના પૌષક તત્વો રહેલા છે. દુધના કારણે શરીરની તાકાત વધે છે. દુધને આયુર્વેદમાં પૂર્ણ આહાર તરીકે ગણવામાં આવે છે. એક રિસર્ચ અનુસાર વિટામીન ડીની ઉણપ ખીલથી જોડાયેલી છે. દૂધ વિટામીન ડી અને અન્ય વિટામનની ઉણપથી … Read more

કોરોનાને લીધે હવે શ્રદ્ધાળુઓ વગર જ નીકળશે જગન્નાથ રથયાત્રા, સમિતિએ કરી લાઈવ પ્રસારણની ભલામણ

દર વર્ષે અષાઢી બીજનાં દિવસે નીકળનારી ભગવાન જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથયાત્રા ગુજરાત સહીત અનેક દેશ માટે અનોખી કોમી એકતા, પ્રેમ, આસ્થા અને સામજિક સમરસતાનો સંદેશ પૂરો પાડનારી બની ગઈ છે. વર્ષોથી નીકળનારી રથયાત્રાની યાદો આજે પણ દરેક નાગરિકનાં હૃદયમાં અંકબંધ છે. image source ઓડિશામાં આગામી ૨૩મી જુનના રોજ રથયાત્રા યોજાવા જઇ રહી છે. આ સ્થિતિ … Read more

સોશલ મીડિયા પર દિલ પીગળી જાય એવી એક તસ્વીર થઈ વાયરલ, લોકો થયા ભાવુક

કોરોના વાયરસના ચાલતા પુરા દેશમાં 24 માર્ચથી લોકડાઉન ચાલી રહ્યું છે. જ્યાર પછી લાખો મજૂરો તેના ઘરો તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ દરમ્યાન ઘણી માર્મિક તસ્વીરો સામે આવી રહી છે. જે સોશલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. ઈન્ટરનેટ પર એક બુજુર્ગ મહિલાની તસ્વીર ખુબ વાયરલ થઈ રહી છે. દાવો છે કે … Read more

કોઈપણ કામ નાનું કે મોટું નથી હોતું – દરેકે વાચવા જેવુ

એક સમયની વાત છે ગુરુ તેના શિષ્યો સાથે ક્યાંક દુર જઈ રહ્યા હતા. રસ્તાઓ ઘણા જ લાંબા હતા, ચાલતા ચાલતા બધા જ થાકી ગયા. હવે તેને વિશ્રામ કરવાની ઈચ્છા થઈ, પરંતુ જો વિશ્રામ કરે તો ગંતવ્ય સ્થળ પર પહુંચતા વધુ રાત થઈ જાય. એટલા માટે તે સતત ચાલતા જ રહ્યા. રસ્તામાં એક નાળું આવ્યું જેને … Read more

એક ચકલી અને ખેડૂતની મોટીવેશન સ્ટોરી – 5 મિનિટ કાઢી ને જરૂર વાચો

એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. તેની ગામની બહાર એક નાનું એવું ખેતર હતું. એકવાર ફસલ ઉગાડયાના અમુક દિવસો બાદ એક ચકલીએ તેના ખેતરમાં માળો બનાવ્યો. થોડો સમય વીત્યા બાદ ચકલીએ ત્યાં 2 ઈંડા આપ્યા. તે ઈંડામાંથી નાના નાના બે બચ્ચા નીકળી આવ્યા. તે ખુબ ખુશીથી તે ખેતરમાં પોતાનું જીવન વિતાવવા લાગી. થોડા સમય બાદ … Read more