કોરોના પણ તમારું કઈ જ નહી બગાડી શકે, અપનાવો આ દેશી વૈદુ

કોરોનાથી દરેક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, લોકો ત્રાસી ગયા છે. આ કોરોના કેટલાય માસુમો એ પોતાનો જીવ ગુમાવ્યો છે. એવામાં હવે આપણે આગળ જતા કોરોનાથી કઈ રીતે બચવું એ આપણા પર નિર્ભર કરે છે. જો આપણે આ રોગથી બચવું હોઈ તો અમુક દેશી નુસ્ખાઓનું નિયમિત પાલન કરવું પડશે.   image source કોરોનાનો ચેપ … Read more

દરેક પ્રકારની ચામડીના રોગો માટે છે રામબાણ ઈલાજ, અપનાવો આ ઘરેલું નુસખાઓ

આધુનિકતા સાથે ચામડીના રોગોનું પ્રમાણ વિશ્વમાં પહેલાં કરતાં વધ્યું છે, એ વિશે બે મત નથી. આ ચામડીના રોગો ઉત્પન્ન થવાનાં મૂળ કારણોમાં આજકાલ છૂટથી વપરાતાં આધુનિક ઔષધોની સાઈડ ઈફેક્ટસ, સૌંદર્ય પ્રસાધનોનો બેફામ ઉપયોગ, વાયુ, પાણી અને આહારનું પ્રદૂષણ, સિન્થેટિક વસ્ત્રો, ફૂગ-ફંગસ, યૌનરોગો, વિરુદ્ધ આહાર-વિહાર અને અમુક અંશે માનસિક કારણોને પણ જવાબદાર ગણાવી શકાય. image source … Read more

આ મહીને ગુરુ કરવા જઈ રહ્યો છે રાશી પરિવર્તન, જાણો કઈ રાશિના લોકોની મુશ્કેલીનો આવશે અંત

ગ્રહોની ચાલ નિરંતર બદલાયા કરે છે અને બદલતી ગ્રહો ની ચાલના કારણે દરેક વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિમાં પરિવર્તન થવાથી તેની અસર રાશીઓ પર પડે છે. દરેક લોકોના જીવનમાં ખુશીઓ ની સાથે સાથે ખરાબ સમય પણ આવે છે. એવા કોઈ વ્યક્તિ નથી હોતા જેમનું જીવન એક સામાન પસાર … Read more

વરસાદની મઝા લેતા જોવા મળ્યા સુહાના સંગ ગૌરી ખાન, ફોટો થઈ વાઈરલ

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન આજકાલ સોશલ મીડિયામાં ભારે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણી વરસાદ ની મઝા લઈ રહી હોઈ તેવો એક ફોટો સોશલ મીડિયા પર અપલોડ કર્યો હતો અને જે ખુબ જ વાયરલ થયો હતો. સુહાના સંગ તેની માતા ગૌરી ખાન પર તેની સાથે આ મઝામાં શામેલ હતી. image source હાલ મુંબઈમાં … Read more

ગુજરાતના આ પ્રખ્યાત 6 મંદિરો વાસ્તુ અને કલાની દ્રષ્ટીએ છે સૌથી અલગ જાણો તેનું મહત્વ

ગુજરાત તેની કૃતિઓ અને સાંસ્કૃતિક વિવિધતા માટે જાણીતું છે. આ લેખ દ્વારા આજે અમે તમને જણાવીશું ગુજરાતના અમુક મંદિરો વિષે જેમાં, સિંધુ ખીણની સંસ્કૃતિનો પારણું, એક બાજુ સુંદર છે અને બીજી બાજુ, તેમની સ્થાપત્ય કુશળતા એટલી અતુલ્ય છે કે તેઓ કોઈપણ વ્યક્તિને આકર્ષિત કરી શકે છે. image source અક્ષરધામ મંદિર અક્ષરધામ ગુજરાતના મહાન મંદિરોમાંથી એક … Read more

અંબાજી : ગુજરાતનું ભવ્ય પ્રાચીન મંદિર

ગુજરાતનું અંબાજી મંદિર ખુબ જ પ્રાચીન છે. માં અંબા ભવાનીના શક્તિપીઠોમાંથી એક આ મંદિર પ્રત્યે ભક્તોમાં અપાર શ્રદ્ધા છે. આ મંદિરના ગર્ભગૃહમાં માં ની કોઈ પ્રતિમા સ્થાપિત નથી. શક્તિના ઉપાસકો માટે આ મંદિર ખુબ જ મહત્વ રાખે છે. અહી માં નું એક શ્રી યંત્ર સ્થાપિત છે. આ શ્રી યંત્ર ને કંઇક એવા પ્રકારે સજાવવા માં … Read more

નારિયેળના આ ટુચકાથી થશે દરેક સમસ્યાઓનું સમાધાન, થશે લાભ

સામાન્ય રીતે હિંદુ ધર્મમાં નારીયેલ નું ઘણું જ મહત્વ છે. આયુર્વેદની દ્રષ્ટીએ તેના ઘણા ફાયદા છે. જો તમે પણ તમારા જીવનમાં ચાલતી સમસ્યાથી છુટકારો મેળવવા માંગો છો તો નારીયેલ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. નારીયેલ ના અમુક ટુચકા કરવાથી તમારું જીવન આનંદમય બનશે. આવો જાણીએ આ ટુચકાઓ વિશે .. image source જીવન માં સફળ થવા … Read more

લોકડાઉન બાદ અનલોક ! કોરોના સામે લડવા માટે ઈમ્યુનિટી વધારશે આ 7 ફૂડ

કોરોના નામની બીમારીએ પૂરી દુનિયામાં ભયનો માહોલ બનાવી દીધો છે. લાખોની સંખ્યામાં લોકો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે, મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે. કોરોનાની હજુ સુધી કોઈ દવા તૈયાર થઈ નથી. કોરોના તે લોકોને વધુ પ્રભાવિત કરશે જેની રોગપ્રતિકારક શક્તિ કમજોર છે. આ કારણે બુજુર્ગો અને બાળકોને બહાર ના નીકળવાની સલાહ આપવામાં આવે છે. … Read more

રોજ સવારે લીંબુ પાણી પીવાના ફાયદા

લીંબુ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકાક છે. ત્યાં જ લીંબુ પાણી પણ શરીર માટે ખુબ જ મદદગાર સાબિત થયું છે. લીંબુ પાણીમાં ઘણા પ્રકારના પોષક તત્વો મોજુદ છે, જે શરીરને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી શરીરમાં ઘણા પ્રકારના લાભ થાય છે. તેનાથી પાચનતંત્ર સારું રહે છે અને રોગ … Read more

હવે ઘરે જ બનાવો સ્પાઈસી લીલા મરચાની ચટણી

આપણું ગુજરાત ઘણી વસ્તુઓ માટે પ્રખ્યાત છે પણ આપણું ગુજરાતી ફૂડ આખી દુનિયામાં દરેક લોકોને પસંદ છે. મોટા ભાગે ઘણા લોકો લીલીચટણી ઘરે જ બનાવતા હોઈ છે. આ મસાલેદાર અને સ્વાદીસ્ટ ચટણી મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્નાટક અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં પણ જાણીતી છે. આવો જાણીએ આ ચટપટી ચટણીને તૈયાર કેવી રીતે કરવામાં આવે … Read more