જાણો સુરતમાં થયા એક અનોખા લગ્ન, ગાયની સાક્ષીમાં લીધા સાત ફેરા ..

આમ તો હવે જમાના મુજબ બધા જ પોત-પોતાની રીતે લગ્ન કરતા હોઈ છે. પરંતુ આજે અમે તમને સુરતમાં થયા એક અનોખા લગ્ન વિશે જણાવીશું. જેમાં વરરાજાએ હાથમાં CAA ના સમર્થનમાં મહેંદી લગાવીને વરઘોડો કાઢ્યો હતો. તો લગ્ન મંડપમાં ગાય અને વાછરડાં સાથે એન્ટ્રી મારી હતી. આ લગ્ન પ્રસંગમાં ખાસ મહેમાન તરીકે ગૌમાતા અને વાછરડાએ ખાસ … Read more

ગુજરાતના રણ ફેસ્ટીવલ માં શામેલ થઈ જુઓ કે કેવી છે ગુજરાતની રંગબેરંગી સંસ્કૃતિ, જરૂરથી જાઓ એકવાર

કહેવાય છે ને કે ‘કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા’. મિત્રો ગુજરાતના કચ્છમાં દર વર્ષે ભવ્ય રણ મહોત્સવ નું આયોજન થાય છે જ્યાં ગુજરાતની રંગબેરંગી સંસ્કૃતિનો નજરો જોવા મળે છે સાથે જ રણમાં ફેલાયેલા સુંદર સફેદ મીઠાનું આકર્ષણ પણ જોવા મળે છે. કચ્છ જિલ્લો પશ્ચિમ ભારતમાં ગુજરાત રાજ્યનો એક જિલ્લો છે. 45,674 કિ.મી. ના … Read more

શું તમે જાણો છો? તમે જે જીન્સ પહેરો છો તે પાણી દ્વારા તૈયાર કરવામાં આવે છે ! ગુજરાત કંપનીએ તૈયાર કર્યું ઇકો જીન્સ વધુ જાણો…

પાણીનો બરબાદ – શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે જિન્સને પહેરો છો તેની પાછળ કેટલો પાણીનો બગાડ થાય છે? એક જીન્સને તૈયાર કરવા માટે દોરાની સફાઈ, ડિઝાઈન મેકિંગ, રંગ ચડાવવો અને પ્રક્રિયાઓ દરમિયાન એટલું પાણી ખર્ચ થાય છે કે આ એક ઈકોલોજિકલ ડિઝાસ્ટર માટે પૂરતું છે. પાણીની બરબાદીની સમસ્યાથી નિપટવા માટે ગુજરાતની અરવિંદ … Read more

કઈ રીતે એશ્વર્યા દેખાય છે આટલી સુંદર ? જાણો એશ્વર્યાએ બહાર પાડ્યું આ સિક્રેટ

નાના બાળકથી લઈ મોટા સુધી બધા જ બોલીવુડની સ્ટાર એશ્વર્યાને તો ઓળખતા જ હશો. એશ ના ફક્ત ભારતમાં પરંતુ વિદેશોમાં પણ બધાની લોકપ્રિય સેલિબ્રિટી છે. સુંદર આંખો ધરાવતી આ હિરોઈન જેવી સુંદરતા મેળવવાની કોની ઈચ્છા ના હોઈ. અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરતાં પહેલાં તેણે એક મોડેલ તરીકે કામ કર્યું હતું અને ૧૯૯૪માં મિસ વર્લ્ડનો તાજ … Read more

શું તમે પણ પેટની ચરબીથી પરેશાન છો ? આ સૂપ પીવાથી થશે ફાયદો …

આપણે બધા જ ઘરે અથવા તો રેસ્ટોરન્ટમાં સૂપ તો પીતા જ હશું. સૂપમાં ભરપુર માત્રા માં કાર્બન હોઈ છે. તે સિવાય સુપમાં આર્ટિફિશિયલ સેસેન્સ અને ફ્રોઝન શાકભાજી હોય છે. જો તમારે તમારા પેટ ની ચરબી ઘટાડવી હોઈ અથવા તો વજન ઘટાડવો હોઈ તો નીચે જણાવેલા આ ૩ સૂપમાંથી એક નો ઉપયોગ જરૂર કરવો. અને હા … Read more

એક ‘માં’ની જીવન અને સંઘર્ષની કહાની, કેંસરને માત આપી દીકરીને બનાવી દુનિયાની સ્ટાર..

જો કંઈક કરવાનો જજ્બો હોય, તો દુનિયાના સૌથી મોટામાં મોટા અવરોધો પણ માર્ગ છોડી દે છે. આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ આજે વિશ્વની સ્ટાર રેસલર છે, પરંતુ તેની પાછળ તેની માતાનું અદભૂત યોગદાન છે. પ્રેમલતા ફોગાટની વાર્તા જીવન અને સંઘર્ષનું ઉદાહરણ છે. તેણે કેન્સરને હરાવીને પુત્રી વિનેશને એક અનોખા મુકામ સુધી પહોચાડી.   પ્રેમલતાએ જજ્બાથી કેન્સર … Read more

શું તમે તમારી કિસ્મત ચમકાવવા માંગો છો? રોજ રાત્રે સુતી વખતે તકિયા નીચે રાખો આમાંથી એક વસ્તુ

જેમ કે આપણે દરેક જાણીએ છીએ કે પૈસા એ દરેક લોકોની પ્રાથમિક જરૂરિયાત છે. તેના વિના કઈ જ નથી. આવી પરીસ્થીમાં જો કોઈ વ્યક્તિ અથાગ મહેનત કરવા છતાં પણ જો સફળતા ના મેળવી શકતો હોઈ તો તેમને નીચે જણાવેલી કોઈ એક વસ્તુ જરૂર કરવી. જેનાથી તે પોતાની કિસ્મત ના દ્વાર ખોલી શકે.  આ માટે તમારે … Read more

જાણો આંખનું ફરકવું શુભ છે કે અશુભ, સાચું કારણ જાણી રહી જશો દંગ

આપણા દેશમાં લોકોની એવી માન્યતા છે કે આંખોના ફરકવાથી શુભ કે અશુભ કઈક તો થાય જ છે પરંતુ પરંતુ શું તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે, તમારી આંખ ફરકવા પાછળનું સાચું રહસ્ય શું છે. સામાન્ય રીતે આંખોનું ફરકવાને વૈજ્ઞાનિક ભાષામાં બાયોકીમીયા કહેવામાં આવે છે. આ બીમારી ની અંદર તમારા આંખોની માસપેશીઓ સંકોચ પામે છે. … Read more

શું તમે પણ ઘરમાં રહેલા ઉંદરોથી ત્રાસી ગયા છો? ફક્ત કરો આટલું કામ

ઉંદર એ કૃંતક વર્ગનું એક નાનકડું સસ્તન પ્રાણી છે. લાંબુ અણિયાળું મોં, નાના ગોળ કાન અને લાંબી અને અલ્પ કે રૂંવાટી રહિત પૂંછડી એ તેમની વિશેષતા છે. ઉંદરની સર્વ સામાન જાણીતી પ્રજાતિ છે ઘરેલુ ઉંદર. આપણે બધાએ ઉંદરને તો જોયા જ હશે. જે ઘરમાં ઉંદરોનો વાસ હોય છે, એ ઘરમાં કીટાણું અને ગંદકી હંમેશા બની રહે … Read more

દરેક મંગળવારે હનુમાનજીના મંદિર જઈ પૂજા કરવાથી થાય છે મનોકામના પૂર્ણ –

હનુમાનજી ની બ્રહ્મચારી તરીકે ગણતરી થાય છે. તમને એ પણ જણાવી દઈએ કે શ્રીરામચરિત માનસ મુજબ હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો. આ જ કારણથી આજે પણ મંગળવાર ના રોજ હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. દરેક લોકો એ હનુમાનજી ની પૂજા કરવી જોઈએ. ઘણા લોકોને સખત મહેનત કરવા છતાં પણ જો સફળતા ના મળી રહી હોઈ … Read more