પૂજા કરતી વખતે ભગવાનને આ ફૂલ અર્પણ કરવાથી તમારી બધી જ ઈચ્છા થશે પૂર્ણ

આપણા હિંદુ ધર્મમાં લગભગ બધા જ મંદિરોમાં પૂજા કરતી વખતે બધા ફૂલો જરૂર અર્પણ કરે છે. ભગવાનને ફૂલ ચડાવવાનું પણ અલગ જ મહત્વ છે. ફૂલ ચડાવવા થી ભગવાન પ્રસન્ન થાય છે. શાસ્ત્રો માં ફૂલને ખુબ જ શુભ અને પવિત્ર ગણવામાં આવ્યા છે. એવું કહેવામાં આવે છે કે ભગવાનને મનપસંદ ફૂલ ચડાવવાથી ભગવાન આપણી મનોકામના પૂર્ણ … Read more

આજ સુધી તમે જેને વેસ્ટ સમજતા એ જ છે રીયલમાં બેસ્ટ – ડુંગળીના ફોતરાને ભૂલથી પણ કચરામાં ફેંકતા નહીં

રસોઈમાં સ્વાદ લાવનારી ચીજ હોય તો ડુંગળી. ડુંગળી વગર કોઇપણ વાનગી અધુરી છે એમ કહી શકાય અને ગરીબોની સાથી પણ છે ડુંગળી. ડુંગળીને સલાડ થી લઈને કોઇપણ સ્વાદિષ્ટ રેસીપીની અંદર ઉમેરવાથી અદ્દભુત સ્વાદ લાવી શકાય છે. આ બધા કારણોને એકસાથે ભેગા કરી દઈએ તો ડુંગળીના જેટલા વખાણ કરીએ એટલા ઓછા પડે!! આજના લેખમાં એક નવી … Read more

માત્ર 2 જ દિવસમાં તમારા કાળા હોઠ બની જશે ગુલાબી, અજમાવો આ ઉપાય…

અત્યારે છોકરો હોય કે છોકરી સુંદર, આકર્ષણ અને બધા તેને પસંદ કરે એવું જ ચાહતા હોય છે. આપણો ચહેરો ભલે ગમે એટલો સુંદર હોય પણ હોઠ કાળા હોય તો એ આપણા ચહેરાને થોડો ઓછો ખીલેલો લાગે છે એવું લોકોનું માનવું છે. આ ઋતુમાં આપણા હાથ, પગ, ચામડી, એડી ફાટવાની સમસ્યા વધારે હોય છે. તેની સારસંભાળ … Read more

એક એવું શહેર જે પોતાના જ દેશમાં નથી, કોણ કરતું હતું પહેલા અહી રાજ જાણો..

જેમ કે આપણે બધા જાણીએ જ છીએ કે એક દેશ ત્યારે જ બને છે જ્યારે આસપાસના શહેર એકબીજાથી જોડાયેલા હોઈ. બધા લોકો એકબીજા પ્રત્યે પ્રેમ ભાવના રાખે. આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવીશું જે પોતાના જ દેશમાં નથી. આ શહેર તેના દેશથી પૂર્ણ રીતે અલગ છે. દ્રીતીય વિશ્વ યુદ્ધના સમયે આ શહેર જર્મનીના … Read more

શું તમે પણ તમારા ચેહરાની સુંદરતાને વધારવા માંગો છો? અપનાવો સ્ટોન થેરેપી …

સુંદર દેખાવું કોને નથી ગમતું. આજના આ બ્યુટી જગતમાં રોજેરોજ નવી નવી  ટ્રીટમેન્ટ અને કોસ્મેટિક લોન્ચ  થાય છે. આપણે બધા જ નવા નવા કોસ્મેટિક્સ વાપરી ને સુંદર થી વધુ સુંદર દેખાવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. અલબત્ત પ્રાકૃતિક ઉપચાર પધ્ધતિઓનું  પણ ચલણ વધી રહ્યું છે, જેમ કે વિદેશોમાં  ફાઈવ સ્ટાર હોટેલોમાં સ્ટોનથેરપીનો ઉપયોગ શરૂ થયા બાદ … Read more

એક એવી હકીકત જે જાણી રહી જશો દંગ, જ્યાં લાગે છે ભગવાનની અદાલત …

જેમકે આપણે બધા જ જાણીએ છીએ કે જયારે પણ માણસ થાકી જાય છે કે તેને કઈ વિપત્તિ આવી પડે છે ત્યારે તેની પાસે ભગવાન સિવાય બીજો કોઈ રસ્તો જ નથી હોતો. આ બધાથી કંટાળી તે ભગવાન પાસે મદદ માંગે છે. ભગવાન પણ ખુબ જ દયાળુ છે જે કોઈ પણ ભક્ત સાચા મનથી તેની પાસે માંગે … Read more

રાતોરાત ધનવાન બનાવતો રાજયોગ- જાણો તમારી કુંડળીમાં છે કે નહી..

આપણે બધા જ જાણીએ છીએ કે ધનવાન બનવા માણસ શું શું નથી કરતો. આખરે તે દિન રાત મહેનત કરીને પણ પૈસા કમાવાની લાલચ રાખે છે, છતાં પણ તેની કુંડળી માં ધનની અછત વર્તાયેલી જોવા મળે છે. અને ઘણી વખત તમે જોયું હશે કે કેટલીક વ્યક્તિને રાતોરાત સફળતા મળી જાય છે. આખરે એવું કેમ થાય છે. … Read more

તમારા જ રસોડાની એક એવી આયુર્વેદિક વસ્તુ જેને લેવાથી રહેશો સ્વસ્થ…

દોસ્તો તમને જણાવી દઈએ કે તમારા જ રસોડામાં તમારું સ્વાસ્થ્ય સંબંધિત એક ઔષધ રહેલું છે જેને નિયમિત રીતે લેવાથી તમને કોઈ પણ રોગ પાસે પણ નહી આવે. આ ઉત્તમ ઔષધ નું નામ છે મેથી. જી હા, દોસ્તો મેથી એક એવું ઔષધ છે જેને લેવાથી સંધિવા, સ્નાયુઓનો દુખાવો, કળતર, કટિશૂળ અને પગની એડીના દુખાવા તથા વાયુથી … Read more

જાણો શિવજી પર કઈ રીતે ચડાવવા બીલીપત્ર, જેથી ઘરમાં નહી આવે પૈસાની તંગી …

મિત્રો, બધા જ ત્રણ પાનવાળા બીલીપત્રને તો ઓળખતા જ હશો. બીલીપત્ર શિવજી ને ખુબ જ વહાલા છે. આ બીલીપત્ર શિવજીને ચડાવવાથી ના ફક્ત પાપનો જ નાશ થાય છે પરંતુ ઘરમાં પૈસા બાબતે અછત રહેતી નથી અને દરેક મનોકામના પૂર્ણ થાય છે. બીલીપત્ર ચડાવવા માં પણ અમુક રીત હોઈ છે જે જાણી લેશો તો શિવજીની કૃપા … Read more

પ્રેગનન્સી વખતે તુલસી ખાવાથી સંકોચાઈ જાય છે ગર્ભાશય? જાણો તેના ફાયદા અને ગેરફાયદાઓ વિશે ..

તુલસીનો છોડ ઔષધીય ગુણોથી ભરપુર હોઈ છે. આયુર્વેદમાં તો તે જડીબુટ્ટીનું કામ કરે છે. તુલસીનો છોડ દરેકના ઘરમાં હોવો જ જોઈએ. તેને ઘરે રાખવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. શરદી-ઉધરસ અને કફ દૂર કરવામાં તુલસીને રામબાણ માનવામાં આવે છે. તેના થી કોઇ નુકસાન પણ થતુ નથી. આજે આપણે જાણીશું ગર્ભાવસ્થા દરમ્યાન તુલસી ખાવું યોગ્ય છે કે … Read more