પૂજા કરતી વખતે ભગવાનને આ ફૂલ અર્પણ કરવાથી તમારી બધી જ ઈચ્છા થશે પૂર્ણ
આપણા હિંદુ ધર્મમાં લગભગ બધા જ મંદિરોમાં પૂજા કરતી વખતે બધા ફૂલો જરૂર અર્પણ કરે છે. ભગવાનને ફૂલ ચડાવવાનું પણ અલગ જ મહત્વ છે. ફૂલ ચડાવવા થી ભગવાન પ્રસન્ન થાય છે. શાસ્ત્રો માં ફૂલને ખુબ જ શુભ અને પવિત્ર ગણવામાં આવ્યા છે. એવું કહેવામાં આવે છે કે ભગવાનને મનપસંદ ફૂલ ચડાવવાથી ભગવાન આપણી મનોકામના પૂર્ણ … Read more