તુલસીથી લઈ આંખમાં કાજળ આંજવા સુધી, જાણો આ પરંપરાઓ વિશે

આપણે બધા જ આપણા સ્વાસ્થ્ય ને લઈને અનેક ઉપાયો કરતા હોઈશું. વાત કરીએ તુલસીની તો તુલસીના છોડનો આયુર્વેદ માં ખુબ જ મોટા પ્રમાણ માં ઉપયોગ થાય છે. વૈષ્ણવ સંપ્રદાયમાં તેનું ખૂબ મહત્ત્વ છે, જેમાં ભક્તો તુલસીના છોડની પુજા કરે છે અને તેના પાનનો ઉપયોગ પણ અનેક પ્રકારે પુજાવિધિમાં થતો હોય છે. આપણી કેટલીક પ્રાચીન પરંપરાઓ … Read more

રોજ રાત્રે પલાળો માત્ર ૨ જ ભીંડી, સવારે ઉઠી તેને ખાવાથી થશે અધધ ફાયદાઓ જાણો

મિત્રો, આપણે આપણા સ્વાસ્થ્ય ને સારું રાખવા શું નહી કરતા હોઈએ. અત્યારે સ્વસ્થ રેહવા લોકો લીલા શાકભાજી ખાતા હોઈ છે અને ડોકટરો પણ એવી સલાહ આપે છે કે લીલા શાકભાજી ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. પરંતુ આજે અમે તમને ભીંડા ના અમુક એવા ફાયદાઓ વિશે જણાવીશું કે જેને જાણીને તમે આશ્ર્યચકિત થઈ જસો કે શું … Read more

જાણીને નવાઈ લાગશે કે આ ભગવાનને માત્ર આમંત્રણ આપવાથી થાય છે બધી જ મુક્શ્કેલીઓ દુર

મિત્રો, આપણને બધા ને ખબર જ છે કે હિંદુ ધર્મમાં 33 પ્રકારના દેવી દેવતાઓ નો સમાવેશ થાય છે. આપણા પુરાણોમાં પણ તેની ચર્ચા કરવામાં આવી છે. પરંતુ આ બધા જ દેવી દેવતાઓ માં વિધ્નહર્તા પ્રભુ શ્રી ગણેશને સૌથી પહેલા યાદ કરવામાં આવે છે. ગણેશજી તમામ પ્રકારની સમસ્યા અને વિધ્નો ને દુર કરે છે. તેથી કોઈ … Read more

સુંદર અને ચમકીલો ચેહરો બનાવવા અપનાવો ફક્ત આ 7 કુદરતી ટિપ્સ

દરેક લોકો એવું ઈચ્છતા હોઈ છે કે તેનો ચેહરો પણ સુંદર અને ચમકીલો હોઈ. તેના માટે તે ઘણા જ પ્રકારના પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોઈ છે. પરંતુ તમને જણાવી દઈએ કે બહાર થી લીધેલી પ્રોડક્ટ માં કેમિકલ ની ભેળસેળ આવે છે. જેનાથી તમારા ચેહરાની હાલત બદ્દતર થઈ જાય છે. આજે અમે તમને તમારા ચેહરા ને ગોરો … Read more

શું તમે જાણો છો ભગવાન શિવજીની આ ત્રણ પુત્રીઓ વિશે જાણીને રહી જશો દંગ

સ્વયંભૂ ગણાતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં શંકરને સદાશિવ કહેવાય છે. સૃષ્ટિના સંહારક શિવજી ને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે. અન્ય દેવોની જેમ શિવને મૂર્તિ રૂપે નહી પૂજતા તેમનું પૂજન લિંગ સ્વરૂપે કરવામાં આવે છે. શિવ પરિવારમાં ભગવાન શંકર, માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેની ત્રણ પુત્રીઓનો પણ તેમાં સમાવેશ થાય છે. જી હા, ભગવાન શિવજીને ત્રણ પુત્રીઓ પણ હતી. … Read more

જો સ્માર્ટફોન લોક થઈ જાય તો માત્ર 10 જ સેકન્ડમાં કરી શકો છો તેને અનલોક, જાણો કઈ રીતે

મિત્રો જેમ કે આપણે બધા જાણીએ જ છીએ કે સ્માર્ટફોન ના આ જમાનામાં દરેક નાના થી લઇ મોટા ઘરડા સુધીના લોકો પણ સ્માર્ટ ફોન વાપરતા જ હોઈ છે. અને આપણે બધા જ આ સ્માર્ટફોનને સુરક્ષિત રાખવા પિન, પેટર્ન અથવા કઈ ને કઈ પાસવર્ડ જરૂરથી રાખીએ જ છીએ. આવા લોક સિવાય પણ એક ફીચર વધુ આવે … Read more

શું તમારે પણ ફ્રી માં વાપરવું છે WiFi..? ફક્ત કરો આટલું કામ …

આજના આ આધુનિક યુગમાં નાના થી લઈ મોટા દરેક લોકોને ઈન્ટરનેટ તો જોવે જ છે. આપણે બધા જાણીએ જ છીએ કે ઇન્ટરનેટ પેક રેટ મોંઘા બન્યા છે. એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન જેવા સ્થળો પર નિશુલ્ક Wi-Fi સેવાઓ ઉપલબ્ધ છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે લોકો એવી જગ્યાએ પહોંચે છે જ્યાં નેટવર્ક ઓછું હોય, … Read more

ગ્રહની અશુભ અસરથી જલ્દી બચો, ગ્રહની અશુભ અસરથી થઇ શકે છે આ મુજબની બીમારીઓ

મનુષ્યના જીવન સાથે જોડાયેલી ઘટના અને દુર્ઘટના જન્મકુંડળી સાથે સંકળાયેલ હોય છે. જ્યોતિષશાસ્ત્રની અંદર એવો પણ ઉલ્લેખ છે કે કોઇપણ વ્યક્તિ સાથેની શુભ અને અશુભ અસર ગ્રહોની સ્થિતિ આધારિત હોય છે. વ્યક્તિની કુંડળીમાં યોગ્ય સ્થાન પર બેઠેલ ગ્રહની અસર શુભ થાય છે અને વ્યક્તિને દરેક જગ્યાએ સફળતા અપાવે છે. તેમજ ગ્રહની સ્થિતિ વિચલિત બનતા અશુભ … Read more

ભગવાન જગન્નાથના મંદિરમાં ભગવાન માટે સ્પેશિયલ આ મુજબના વાસણોમાં ૫૬ ભોગ તૈયાર કરવામાં આવે છે, આ વાસણો જોઇને તમે પણ નવો ખર્ચ કરી નાખશો

ભારત દેશને ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિ કહેવામાં આવે છે અને આ ભૂમિની વાત બધાથી અનેરી છે. સમગ્ર ભારત દેશમાં અનેક મંદિરો છે, મસ્જીદો છે અને ચર્ચ કે દરગાહો પણ આવેલ છે. એવા સંમિશ્રિત ભારતવર્ષની જેટલી વાતો કરીએ એટલી ઓછી પડે!! આજના લેખમાં ભારતમાં આવેલ પ્રસિદ્ધ જગન્નાથ મંદિરની અચરજ પમાડે એવી વાત લઈને અમે હાજર છીએ. ભારતમાં … Read more

ગેરેંટીથી વજન અને ચરબી ઉતારવા માટેની અકસીર દવા તમારા ઘરમાં જ છે – આ લેખમાં છે સમગ્ર માહિતી.

જીરૂને વજન ઉતારવા માટેની દવા તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગના લોકોને જીરૂના ફાયદાઓ વિષે જાણ નથી હોતી જેને કારણે અલગ અલગ ઉપાયો અજમાવવામાંથી તેનો છુટકારો નથી થતો. શું તમે વજન ઉતારવા માટેના નવા નવા વિકલ્પો અપનાવીને થાક્યા છો? ઘણું કરવા છતાં પેટની ચરબી ઉતરતી નથી તો આ રહી એકદમ સરળ ટેકનીક. આજના લેખમાં રસપ્રદ માહિતી … Read more