આ 10 વસ્તુ ને દાન કરવાથી પ્રસન્ન થશે શનિ, પણ ભૂલ થી પણ ના કરો આ ભૂલ.
શનિદેવ તેમના ભક્તો ને પરમકલ્યાણ ની બાજુ મોકલે છે. શનિ જીવન મા તપ કરવાની પ્રેરણા આપે છે અને જે ભક્ત તપ મા મન ના લગાવી શકે તેને શનિદેવ તપસ્યા પૂણૅ કરવાના આશીર્વાદ આપે છે.આવો જણાવીએ કે કઈ 10 વસ્તુ ને દાન કરવાથી શનિદેવ ની પ્રસન્ન થશે. દાન કરવાથી પ્રસન્ન થાય છે શનિ- જો તમે શનિ … Read more